વિજય રૂપાણી શિક્ષકો સાથે સપ્ટેમ્બરમાં કરશે મનની મોકળાશ, સીએમના નિવાસસ્થાને યોજાશે કાર્યક્રમ

સીએમ વિજય રૂપાણી દ્વારા 'મનની મોકળાશ'નો બીજો કાર્યક્રમ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શિક્ષકો સાથે આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્ય સરકારની શિક્ષણ નીતિ, શિક્ષણમાં ફેરફાર લાવવા માટે શું કરી શકાય તેને ને લઇને શિક્ષકો સાથે ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં એવોર્ડ પ્રાપ્ત શિક્ષકોને આમંત્રણ આપવામાં આવશે.

Trending news