જમ્મુ કાશ્મીરમાં લલ્હારી સહિત ત્રણ આતંકીને માર્યા ઠાર

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલી આતંકવાદી મુઠભેડમાં ભારતીય સુરક્ષાબળોએ અંસાર ગજવત ઉલ હિંદના ચીફ આતંકવાદી હામીદ લલહારીને ઠાર માર્યો છે. જાકિર મૂસાના મોત બાદ ગજવત ઉલ હિંદને લલહારી લીડ કરી રહ્યો હતો. સુરક્ષાબળોની 2 આતંકવાદી થયેલી મુઠભેડમાં લલહારી ઠાર મરાયો છે. મૂસા બાદ અંસર ગજવત ઉલ હિંદની ઘાટીમાં કમાન્ડર બનાવવામાં આવ્યો હતો.

Trending news