શહિદોને સહાય મળી કે નહીં તે મને કેમ પૂછો છો?: હાર્દિક પટેલ

કોંગ્રેસ દ્વારા CWCની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. જ્યારે આજે હાર્દિક પટેલને શહિદોને સહાય મળી કે નહીં તે અંગે પૂછવામાં આવતા હાર્દિક પટેલે જણાવ્યું કે, શહિદોને સહાય મળી કે નહીં તે મને ના પુછશો. સરકારી સહાયની વાત છે તો તમે શહિદ યુવાનોના પરિવારને જઇને પુછો કે તમને કેટલા રૂપિયા મળ્યા છે.

Trending news