પાલીતાણા દુષ્કર્મીની ગણતરીના કલાકોમાં ધરપકડ

દેશભરમાં દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે ત્યારે ભાવનગર જીલ્લામાં સગીરા સાથેના દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પાલીતાણા પંથકની એક સગીરા સાથે છેલ્લા 1 વર્ષમાં અનેક લોકો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પિતાની ફરિયાદના આધારે પોલીસે સગીરાનું મેડીકલ ચેકઅપ હાથ ધરી બનાવના પગલે ત્રણ આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Trending news