हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોવા મુખ્યમંત્રી
ગોવા મુખ્યમંત્રી News
Manohar Parrikar
જીવનમાં મે ક્યારે પર્રિકર જેવું અનોખુ વ્યક્તિત્વ નથી જોયું: જગન્નાથ
ગોવાના મુખ્યમંત્રી અને દેશનાં પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરનું રવિવારે મોડી સાંજે નિધન થઇ ગયું. 63 વર્ષનાં મુખ્યમંત્રી મુખ્યમંત્રી છેલ્લા એક વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. આ દરમિયાન તેમની સારવાર મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં પણ ચાલ્યું. પર્રિકરનું સારવાર કરનારા હોસ્પિટલની સર્જીકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટનાં ચેરમેન ડૉ. પી.જગન્નાથ ખુબ જ દુખી છે. જગન્નાથ તે દિવસને યાદ કરતા જણાવે છે કે...
Mar 18,2019, 10:10 AM IST
Goa CM
રાજકીય કબુતરબાજી: ગોવા પુર્વ CM દિગંબર કામત ભાજપમાં જોડાય તેવી શક્યતા
ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઇએ પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક યોજી તો બીજી તરફ દિગંબર કામત ભાજપમાં જોડાય તેવી શક્યતા
Mar 18,2019, 9:07 AM IST
Manohar Parrikar
ગોવામાં ભાજપના સંકટ મોચક મનોહર પર્રિકરનું આવુ હતુ રાજકીય જીવન
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકથી દેશના સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા પર્રિકરની તેમના તટીય ગૃહ રાજ્ય ગોવામાં છબી એક સામાન્ય અને સાધારણ વ્યક્તિ તરીકેની રહી છે. 63 વર્ષીય પર્રિકરે ચાર વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બનેલી સરકાર દરમિયાન તેઓ સંરક્ષણ મંત્રી પણ રહ્યા. વિવિધ પક્ષો સાથે પણ ખુબ જ મિત્રતા પુર્ણ સંબંધો ધરાવતા પર્રિકર એક ઉમદા વ્યક્તિત્વ હતા. ગોવામાં કોંગ્રેસના ગઢનાં કાંગરા ખેરવવાનું કામ પણ પર્રિકરે જ કર્યું હતું.
Mar 18,2019, 10:17 AM IST
Manohar Parrikar
જ્યારે જાહેરમાં પર્રિકરે કહ્યું કે અડવાણી ઉતરી ગયેલા અથાણા જેવા વ્યક્તિ છે
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે 17 માર્ચ 2019ના રોજ નિધન થઇ ગયું હતું. પર્રિકરની છબી એક ઇમાનદાર, સાદગીપસંદ અને સમર્પિત નેતા તરીકેની રહી હતી.
Mar 17,2019, 23:31 PM IST
narendra modi
આધુનિક ગોવાનાં નિર્માતા હતા મનોહર પર્રિકર:વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન રવિવારે સાંજે 06.40 વાગ્યે થયું હતું
Mar 17,2019, 23:08 PM IST
Manohar Parrikar
મનોહર પર્રિકરના પણજી ખાતે થશે અંતિમ સંસ્કાર, રાષ્ટ્રીય શોક જાહેર
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન રવિવારે સાંજે 06.40 વાગ્યે તેમના પોતાના ઘરે થયું
Mar 17,2019, 23:32 PM IST
Manohar Parrikar
ગોવાના CM હોવા છતા પણ સ્કુટર પર જતા વિધાનસભા, લારીએ ઉભા રહી પીતા ચા !
એક વર્ષથી પણ વધારે સમય કેન્સર સામે લડી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું લાંબી બિમારી બાદ 17 માર્ચ, 2019ના દિવસે નિધન થઇ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને તેમના નિધન અંગે શોકાંજલી પાઠવી હતી. તેના થોડા સમય પહેલા જ સીએમઓ ઓફીસ દ્વારા ટ્વીટ કરીને તેમની સ્થિતી નાજુક હોવાનું જણાવાયું હતું. ડોક્ટર્સ દ્વારા પોતાનાં તરફથી સંપુર્ણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલ તો આ સમાચાર મળતાની સાથે જ લાખો સમર્થકો તેમના ઘરની બહાર એકત્ર થવા લાગ્યા છે.
Mar 17,2019, 22:47 PM IST
Manohar Parrikar
આજે વાત એવા એક સાલસ -નિષ્કલંક નેતાની જેણે અંતિમ શ્વાસ સુધી દેશની સેવા કરી
નાકમાં ટ્યુબો લાગેલી હોવા છતા ગોવાનું બજેટ રજુ કર્યું અને ભાવુક નિવેદન આપતા કહ્યું કે અંતિમ શ્વાસ સુધી સંપુર્ણ નિષ્ઠા સાથે ગોવાનાં લોકોની સેવા કરીશ
Mar 17,2019, 20:58 PM IST
Manohar Parrikar
ગોવા મુખ્યમંત્રી પર્રિકરનું નિધન, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા
Mar 17,2019, 20:52 PM IST
Manohar Parrikar
ગોવા CM મનોહર પર્રિકરના નિધન બાદ સમગ્ર દેશ શોક સંતપ્ત
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા.
Mar 17,2019, 20:38 PM IST
bjp
ગોવા CMની તબિયત પર ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ, ગોવાના ગંભીર રાજકીય સંકટ
ગોવાના મુખ્યમંત્રીની તબિયત લથડ્યા બાદ કોંગ્રેસ દ્વારા પણ સરકાર રચવાનો દાવો રજુ કરવામાં આવી ચુક્યો છે.
Mar 17,2019, 2:28 AM IST
Rafale deal
રાફેલ વિવાદ વચ્ચે મનોહર પર્રિકર અને રાહુલ ગાંધી વચ્ચે બંધ બારણે મીટિંગ
વિધાનસભા ભવનનાં એક રૂમમાં પર્રિકર અને રાહુલની મુલાકાત યોજાઇ હતી, એક તરફ રાફેલ મુદ્દે કોંગ્રેસ આક્રમક છે ત્યારે આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે
Jan 29,2019, 15:29 PM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ