हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નોનવેજ
નોનવેજ News
health
પ્રોટીન માટે ઈંડા-માંસ અને માછલી ખાવાની નથી જરૂર, નિયમિત કરો આ 4 ફળોનું સેવન
Protein Food: પ્રોટીન આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે જે શરીરને મજબૂત બનાવે છે, કોશિશ કરો કે શરીરમાં આ પોષક તત્વોની ક્યારેય ઉણપ ન થાય.
Nov 3,2024, 13:16 PM IST
Rajkot
રાજકોટમાં નોનવેજ પ્રતિબંધ બાદ પાલિકાએ બનાવ્યો એક્શન પ્લાન, હવે આ રીતે વેચી શકાશે
ગુજરાતના બે શહેરોમાં જાહેરમાં નોનવેજ (nov veg) અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. જેમાં એક રાજકોટ (Rajkot) પણ છે. આ શહેરમાં સૌથી પહેલા પ્રતિબંધ લગાવાયો હતો. જોકે, શહેરમાં અનેક લોકો એવા છે જે નોનવેજ અને ઈંડાનું વેચાણ કરીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે. આવામાં રાજકોટ પાલિકાએ આ માટેનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે.
Nov 12,2021, 8:00 AM IST
modernity
આધુનિકતા કે વિકૃતી? પત્નીને નોનવેજ ખાવા બિયર પીવા કરતો દબાણ, સંતાનને બિયરના ટીન રમવા
ઝુંડાલમાં રહેતી પરિણીતાએ લગ્ન બાદ દુબઇ જઇને પાશ્યાત સંસ્કૃતિના રંગમાં રંગાયેલા પતિનો કડવો અનુભવ થયો હતો. તે પોતાની પત્નીને નોનવેજ ખાવા માટે મજબુર કરતો હતો. બિયર અને નોનવેજ ખાવાની ફરજ પાડતો હતો. આ ઉપરાંત પોતાના બે વર્ષ નાના પુત્રને બિયરના ખાલી ટીન રમવા માટે આપતો હતો. આ ઉપરાંત જો તે નોનવેજ ન ખાય તો શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આખરે તે પરિણીતાને મુકીને દુબઇ જતો રહ્યો હતો. જેના પગલે કંટાળેલી મહિલાએ સાસુ સસરા વિરુદ્ધ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
Mar 28,2021, 20:59 PM IST
બોલીવુડ
PICS: બોલીવુડમાં કલાકારો ધડાધડ નોનવેજ છોડી બનવા લાગ્યા શાકાહારી, કારણ છે જાણવા જેવું
આવો જાણીએ કયા સેલિબ્રિટિઝે લોકડાઉન દરમિયાન શાકાહાર અપનાવી લીધુ.
Oct 16,2020, 7:57 AM IST
gandhi jayanti
વેસ્ટર્ન રેલવેનો મોટો નિર્ણય, ગાંધી જયંતીએ ટ્રેનોમાં નહિ પિરસે નોનવેજ ફૂડ
વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા મહાત્મા ગાંધીજી (Mahatma gandhi) ના જન્મ દિવસથી એક નવો નિયમ અમલમાં મૂકાવાનો છે. 2 ઓક્ટોબરે (2 October) વેસ્ટર્ન રેલવેની તમામ ટ્રેનોમાં માત્ર વેજ ફુડ (Veg Food) પિરસાશે. પશ્ચિમ રેલ્વે દ્વારા પરિપત્ર કરી રેલવેના તમામ કેટરીંગને આ વિશેની જાણ કરાઈ છે. જે મુજબ હવે ગુજરાતની ટ્રેનોમાં પણ શાકાહારી ભોજન જ પિરસાશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી (Gandhi Jayanti) પહેલા પશ્ચિમી રેલવેએ મહત્વની જાહેરાત કરી છે. સોમવારે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પશ્ચિમી રેલવે ગાંધી જયંતી પર ટ્રેનોમાં નોનવેજ (Non veg) ભોજન નહિ પિરસે. રસપ્રદ બાબત તો એ છે કે, ગત વર્ષે પણ ભારતીય રેલવે (Indian Railway) એ આ પ્રકારની જાહેરાત કરી હતી. જોકે, લોકોના વિરોધ બાદ આ નિર્ણય પરત લેવો પડ્યો હતો.
Sep 25,2019, 8:31 AM IST
રાજકોટ
રાજકોટમાં નોનવેજના શોખીનો આ ખાસ વાંચી લે, નિયમોમાં આવ્યો મોટો બદલાવ
રાજકોટના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, ઈંડાની લારીવાળા રસ્તા પર ગમે ત્યાં ઉભા રહી નહી શકે. તેઓએ નક્કી કરવામા આવેલ જગ્યા પર જ ધંધો કરવાનો રહેશે. આ કરવાનું કારણ રાજકોટ શહેરમાંથી ગંદકી દૂર કરવાનો છે.
Dec 4,2018, 9:56 AM IST
Atal Bihari Vajpayee
અત્યંત સાદગીપ્રિય અટલ બિહારી વાજપેયી તીખી પાણીપુરીના હતા શોખીન !
અટલ બિહારી વાજપેયીના જીવ સાથે જોડાયેલી ઘણી વાતો લોકો જાણે છે પરંતુ તેમનાં ખાવા પીવાનાં શોખ અંગે ઘણા ઓછા લોકો જાણે છે
Aug 16,2018, 17:26 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી