हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાણી પુરવઠા
પાણી પુરવઠા News
breaking news
યાત્રાધામ અંબાજી માટે ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, 97 કરોડ અહીં ખર્ચાશે
Ambaji Temple : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજીની સુવિધાનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. યાત્રાધામ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પાણી પુરવઠા સહિતના 97.32 કરોડ રૂપિયાના જન હિતલક્ષી કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
Dec 13,2023, 19:00 PM IST
પંચમહાલ
પંચમહાલના પ્રભારી મંત્રીએ જીલ્લા અધિકારીઓને કેમ આપ્યો ઠપકો
પંચમહાલ: પંચમહાલના પ્રભારી મંત્રી પહોંચ્યા હતા ઘોઘમ્બા સર્કિટ હાઉસ ખાતે, જિલ્લાના સૌથી અછતગ્રસ્ત ગામોની લેશે મુલાકાત.ઘોઘમ્બાના પદાધિકારીઓ,પાણી પુરવઠાના અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક. જિલ્લાના પીવા અને સિંચાઈનાં પાણીની સમસ્યા અંગે યોજાઈ સમીક્ષા બેઠક.જે ગામોમાં પાણીની સમસ્યા નથી તેવા ગામોનું અધિકારીઓ દ્વારા લિસ્ટ આપવામાં આવતા મંત્રીએ લીધો ઉધડો. યોગેશ પટેલે પાણી પુરવઠાના અધિકારીઓને આપ્યો ઠપકો. સ્થાનિકો અને મિડિયાની રજુઆત ના પગલે હવે લેશે ખરેખર અછતગ્રસ્ત ગામોની મુલાકાત.ભાણપુરા,ધનેશ્વર,કંકોડાકુઈ સહિત ઘોઘમ્બા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી.
May 17,2019, 18:15 PM IST
પંચમહાલ
પંચમહાલના પ્રભારી મંત્રીએ કેમ લીધો જીલ્લા અધિકારીઓનો ઉધડો
પંચમહાલ: પંચમહાલના પ્રભારી મંત્રી પહોંચ્યા ઘોઘમ્બા સર્કિટ હાઉસ ખાતે, જિલ્લાના સૌથી અછતગ્રસ્ત ગામોની લેશે મુલાકાત.ઘોઘમ્બાના પદાધિકારીઓ,પાણી પુરવઠાના અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક. જિલ્લાના પીવા અને સિંચાઈનાં પાણીની સમસ્યા અંગે યોજાઈ સમીક્ષા બેઠક.જે ગામોમાં પાણીની સમસ્યા નથી તેવા ગામોનું અધિકારીઓ દ્વારા લિસ્ટ આપવામાં આવતા મંત્રીએ લીધો ઉધડો. યોગેશ પટેલે પાણી પુરવઠાના અધિકારીઓને આપ્યો ઠપકો. સ્થાનિકો અને મિડિયાની રજુઆત ના પગલે હવે લેશે ખરેખર અછતગ્રસ્ત ગામોની મુલાકાત.ભાણપુરા,ધનેશ્વર,કંકોડાકુઈ સહિત ઘોઘમ્બા તાલુકાના વિવિધ ગામોની લેશે મુલાકાત.
May 17,2019, 12:33 PM IST
અમદાવાદ
અમદાવાદ જિલ્લાન ખેડૂતોને ચોમાસા પહેલા સિંચાઇનું પાણી નહિ મળે: કલેક્ટર
ચોમાસા પહેલા ખેડૂતોને સિંચાઈનું પાણી નહિ મળે. પાકની પિયત અને સિંચાઈ માટે ખેડૂતોએ વરસાદના પાણીની રાહ જોવી પડશે. અમદાવાદ જિલ્લામાં પીવાના પાણી અંતર્ગત કલેક્ટરે ઉનાળા સદભે બોલાવેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય સામે આવ્યો છે.
May 2,2019, 21:15 PM IST
Trending news
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ