हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મંગળ ગાવિત
મંગળ ગાવિત News
Rajyasabha election
વિધાનસભામાં મોટી હલચલ, મહેશ વસાવાની પાછળ પાછળ ગૃહ છોડીને નીકળ્યા સીએમ રૂપાણી
ગાંધીનગરમાં વિધાનસભાના સત્ર દરમિયાન આજે મોટી હલચલ જોવા મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ પ્રશ્નોત્તરી અવર્સ છોડીને વિધાનસભાની બહાર રવાના થયા હતા. મુખ્યમંત્રી બાદ બીટીપી (BTP) ના ધારાસભ્ય મહેશ વસાવા પણ ગૃહમાંથી રવાના થતા રાજકીય દોડધામ તેજ બની હતી. તો બીજી તરફ, બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા પ્રશ્નોત્તરીમાંથી વિધાનસભા છોડીને બહાર નીકળ્યા હતા. વિધાનસભામાંથી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા રવાના થતાંની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર પણ વિધાનસભાથી રવાના થયા હતા. જોગાનુજોગ કે સૂચક તેવી વિધાનસભામાં રાજકીય ચર્ચા શરૂ થઈ હતી. આમ, મહેશ વસાવા રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) માં કોના તરફી મત આપશે તે વિવાદ ઘેરાતો જાય છે.
Mar 19,2020, 14:02 PM IST
Rajyasabha election
કોંગ્રેસ ચાલી જયપુર: બંગડી આપી પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિરોધ
અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જવાની વાત કરી છે. બે દિવસની ચર્ચાઓના દોર વચ્ચે પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભુજમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ચાલુ પત્રકાર પરિષદમાં ટેબલ પર બંગડીઓ મૂકી વિરોધ નોંધાવી કોંગ્રેસના મહિલા કાર્યકરોએ સુત્રોચાર પોકાર્યા હતા. આ સાથે અબડાસાની જનતાના ગદ્દાર નેતા સાથે સરખામણી કરી હતી.
Mar 17,2020, 10:55 AM IST
Rajyasabha election
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી 36 કલાકથી સંપર્ક વિહોણા
સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી પણ 36 કલાકથી સંપર્ક વિહોણા છે. રાજ્યસભામાં જીતુ ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવવાની તૈયારી બતાવી હતી. પરંતુ પાર્ટી દ્વારા જીતુ ચૌધરીની અવગણના થઈ હતી. એક ઉમેદવારી આદિવાસી નેતા જીતુ ચૌધરી, મંગળ ગાંવિત અથવા અનંત પટેલને આપવામાં આવે એવી હતી આ ત્રણેયની ઈચ્છા હતી. પાર્ટીના કેટલાક હોદ્દેદારો સાથે છેલ્લા ઘણા સમયથી જીતુ ચૌધરીને મતભેદ થતો હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે જીતુ ચૌધરી પાયાના કાર્યકર્તાઓ સાથે પણ સંપર્કમાં ન રહેતા કપરાડાના કોંગી કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળ્યો છે.
Mar 16,2020, 14:05 PM IST
Rajyasabha election
કોંગ્રેસના પાંચમા ધારાસભ્યએ આપ્યું રાજીનામું, કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે
કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામાનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે. ગઈકાલે કોંગ્રેસ (Congress) ના જેવી કાકડિયા, સોમાભાઈ પટેલ, પ્રદ્યુમન જાડેજા અને પ્રવીણ મારુએ રાજીનામુ આપ્યું હતું. જેના બાદ સતત બીજા દિવસે મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. ત્યારે ગઢડાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનાર પ્રવિણ મારુ (Pravin maru) એ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. મેં હજુ ભાજપમાં જવાનો વિચાર કર્યો નથી. વિવિધ સમાજને તક મળવી જોઈએ તેવી મારી માંગ હતી. કોંગ્રેસને કેટલાક લોકો ખોખલી કરી રહ્યા છે.
Mar 16,2020, 13:20 PM IST
Rajyasabha election
નીતિન પટેલનો મોટો ધડાકો, કોંગ્રેસમાંથી આજે બીજા રાજીનામા પડી શકે છે
રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટી ગઈ છે. કોંગ્રેસ (Congress) માં અત્યાર સુધી પાંચ રાજીનામા પડી ગયા છે. આ રાજીનામાથી પાર્ટી હચમચી ગઈ છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મીડિયા સાથેની વાતચીતમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાંથી હજી પણ આજે બીજા રાજીનામા પડી શકે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અધ્યક્ષે રાજીનામા અંગે સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. હજી ઘણા ધારાસભ્યો છે જે ભાજપમાં જોડાવા ઇચ્છુક છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી ગઈકાલે ચાર રાજીનામા પડ્યા હતા, તો આજે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે.
Mar 16,2020, 12:16 PM IST
Rajyasabha election
પ્રવિણ મારુની ZEE 24 kalak સાથે Exclusive વાત, કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાનું જણાવ્ય
કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામાનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે. ગઈકાલે કોંગ્રેસ (Congress) ના જેવી કાકડિયા, સોમાભાઈ પટેલ, પ્રદ્યુમન જાડેજા અને પ્રવીણ મારુએ રાજીનામુ આપ્યું હતું. જેના બાદ સતત બીજા દિવસે મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. ત્યારે ગઢડાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનાર પ્રવિણ મારુ (Pravin maru) એ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. મેં હજુ ભાજપમાં જવાનો વિચાર કર્યો નથી. વિવિધ સમાજને તક મળવી જોઈએ તેવી મારી માંગ હતી. કોંગ્રેસને કેટલાક લોકો ખોખલી કરી રહ્યા છે.
Mar 16,2020, 10:50 AM IST
Rajyasabha election
ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી, ધારાસભ્ય મંગળ ગાવિતના રાજીનામાની ચર્ચા
મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવીને તોડજોડની નીતિ અપનાવી ચૂક્યું છે. જેમાં ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી દીધી છે. ગઈકાલે કોંગ્રેસ (Congress) માંથી સાગમટા ચાર ધારાસભ્યોના રાજીનામા પડ્યા હતા. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી અનુસાર, કોંગ્રેસના 5માં ધારાસભ્યનું પણ રાજીનામું પડ્યું છે. ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે (Mangal Gavit) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ, પાંચ રાજીનામા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 68 થયું છે. ગઈકાલે કોંગ્રેસના જેવી કાકડિયા, સોમાભાઈ પટેલ, પ્રદ્યુમન જાડેજા અને પ્રવીણ મારુએ રાજીનામુ આપ્યું હતું. જેના બાદ સતત બીજા દિવસે મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે.
Mar 16,2020, 9:54 AM IST
Rajyasabha election
Big breaking : કોંગ્રેસના 4 ધારાસભ્યોએ આપ્યાં રાજીનામા
રાજ્યસભાની ચૂંટણી પહેલા મોટા બ્રેકિંગ સામે આવ્યા છે. કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. આવતીકાલે વિધાનસભામાં જાહેર કરાશે. સોમાભાઈ પટેલ, જે.વી. કાકડિયા, મંગળ ગાવિત અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. 4 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષે રાજીનામા અંગેની કબૂલાત કરી છે.
Mar 15,2020, 14:05 PM IST
Trending news
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો