हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લડાકુ વિમાન
લડાકુ વિમાન News
રાફેલ વિમાન
પૂરો થયો ઈન્તેજાર! આગામી મહિને ફ્રાન્સ પાસેથી મળશે રાફેલ વિમાનની ડિલીવરી
રાફેલ (Rafale) વિમાનને લઈને મોટા સમાચાર આવ્યા છે. ફ્રાન્સથી 6 રાફેલ વિમાન જુલાઈમાં અંબાલા પહોંચશે. પહેલા આ વિમાન મે મહિનામાં આવવાના હતા. તે જ સમયે ફ્રાન્સથી ફક્ત 4 વિમાન આવવાના હતું પરંતુ હવે 6 વિમાન આવશે.
Jun 29,2020, 20:02 PM IST
ભારતીય વાયુસેના
ભારત અને ફ્રાન્સ વચ્ચે શું ડીલ થઇ છે, જુઓ આ અહેવાલમાં...
રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે. રાફેલ અત્યાધુનિક ટેક્નોલોજીથી લેસ ફાઈટર વિમાન છે. દસોલ્ટ સાથે થયેલી ડીલ મુજબ પહેલા વિમાનની ડિલિવરી આજે મળી રહી છે. ભારતમાં શસ્ત્ર પૂજાની પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી છે. મહારાણા પ્રતાપની આ ધરતી પર રાજપૂત રાજાઓ દુશ્મનોના રણભૂમિમાં છક્કા છોડાવતા પહેલા અસ્ત્ર-શસ્ત્ર પૂજા કરતા રહે છે. આ પરંપરાનું પાલન કરતા ભારતીય સેનામાં પણ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજા થાય છે. કદાચ આ પરંપરાને નિભાવવા માટે જ રાફેલ વિમાનની ડિલિવરી માટે વિજયા દશમીનો દિવસ પસંદ કરાયો છે. આ ઉપરાંત આજે ભારતીય વાયુસેના દિવસ પણ છે.
Oct 8,2019, 17:00 PM IST
ભારતીય વાયુસેના
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા ફ્રાન્સ, શસ્ત્ર પૂજા કર્યા બાદ ઉડાન ભરેશે રાફેલ વિમાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે. રાફેલ અત્યાધુનિક ટેક્નોલોજીથી લેસ ફાઈટર વિમાન છે. દસોલ્ટ સાથે થયેલી ડીલ મુજબ પહેલા વિમાનની ડિલિવરી આજે મળી રહી છે. ભારતમાં શસ્ત્ર પૂજાની પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી છે. મહારાણા પ્રતાપની આ ધરતી પર રાજપૂત રાજાઓ દુશ્મનોના રણભૂમિમાં છક્કા છોડાવતા પહેલા અસ્ત્ર-શસ્ત્ર પૂજા કરતા રહે છે. આ પરંપરાનું પાલન કરતા ભારતીય સેનામાં પણ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજા થાય છે. કદાચ આ પરંપરાને નિભાવવા માટે જ રાફેલ વિમાનની ડિલિવરી માટે વિજયા દશમીનો દિવસ પસંદ કરાયો છે. આ ઉપરાંત આજે ભારતીય વાયુસેના દિવસ પણ છે.
Oct 8,2019, 17:00 PM IST
ભારતીય વાયુસેના
ભારતને મળશે આજે પ્રથમ લડાકુ રાફેલ વિમાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે. રાફેલ અત્યાધુનિક ટેક્નોલોજીથી લેસ ફાઈટર વિમાન છે. દસોલ્ટ સાથે થયેલી ડીલ મુજબ પહેલા વિમાનની ડિલિવરી આજે મળી રહી છે. ભારતમાં શસ્ત્ર પૂજાની પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી છે. મહારાણા પ્રતાપની આ ધરતી પર રાજપૂત રાજાઓ દુશ્મનોના રણભૂમિમાં છક્કા છોડાવતા પહેલા અસ્ત્ર-શસ્ત્ર પૂજા કરતા રહે છે. આ પરંપરાનું પાલન કરતા ભારતીય સેનામાં પણ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજા થાય છે. કદાચ આ પરંપરાને નિભાવવા માટે જ રાફેલ વિમાનની ડિલિવરી માટે વિજયા દશમીનો દિવસ પસંદ કરાયો છે. આ ઉપરાંત આજે ભારતીય વાયુસેના દિવસ પણ છે.
Oct 8,2019, 11:50 AM IST
વાયુસેના
ધરતીથી આસમાન સુધી વાયુસેનાની તાકાત જુઓ
હિંડન એરફોર્સ સ્ટેશન પર ફુલ ડ્રેસ રિહર્સલમાં પ્રથમવાર લડાકૂ હેલિકોપ્ટર અપાસે અને ટોહી હેલિકોપ્ટન શિકૂને ભાગ લીધો હતો.
Oct 6,2019, 17:25 PM IST
Trending news
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા
Rajkot
રાજકોટની તોફાની રાધાએ કર્યો આપઘાત, ઈન્સ્ટાગ્રામ ક્વીન તરીકે ફેમસ હતી
pm kisan yojana
ખેડૂતોને કાલે નહીં મળે 19મો હપ્તો, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનના પૈસા