हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
7ના મોત
7ના મોત News
વડોદરા
7 લોકોના ખાળ કુવામાં મોતના મામલે દર્શન હોટલના માલિક અને મેનેજરની ધરપકડ
ડભોઇમાં દર્શન હોટલમાં બનેલી ઘટનાની નોધ સમગ્ર ગુજરાતે લીધી છે. ત્યારે આ અંગે ડભોઇ ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ ચોક્કસ બાતમીને આધારે આરોપી હસન અબ્બાસ હોટલ માલિક હોટલના મેનેજરની ધરપકડ કરી છે. વડોદરાની દર્શન હોટલને નાયબ કલેકટર દ્વારા સીલ મારવામાં આવી હતી.
Jun 18,2019, 23:54 PM IST
વડોદરા
વડોદરા: 7 લોકોના ખાળ કુવામાં મોતના મામલે દર્શન હોટલ કરાઇ સીલ, માલિક ફરાર
પૂરા ગુજરાતમાં જે ઘટનાએ નોંધ લીધી છે તે વડોદરાની દર્શન હોટલને આજરોજ નાયબ કલેકટર દ્વારા સીલ મારવામાં આવી હતી. એટલું જ નહીં આરોપી હોટલ માલિકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ તે હાથમાં આવ્યો નથી જેને લઇ સરકાર પર દિવસેને દિવસે પ્રેશર વધતું જાય છે.
Jun 18,2019, 20:04 PM IST
અંબાજી
અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત
અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત 7થી વધુનાં લોકોના મોત થયા છે. પીકઅપ ડાલાની અચાનક બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. અંબાજીથી દાંતા જતાં ત્રિસુલીયા ઘાટ પાસે ડાલું પલટતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. પીકઅપ ડાલામાં સવાર તમામ મુસાફરો વડગામ તાલુકાના ભલગામ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
Jun 7,2019, 19:01 PM IST
અકસ્માત
આણંદ: આંકલાવ તાલુકા પાસે ગમખ્વાર અકસ્માત, 9ના મોત 10 ઘાયલ
આંકલાવ તાલુકા પાસે આવેલા ગંભીરા ગામ પાસે ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 10 કરતા પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
May 21,2019, 18:06 PM IST
બિહાર
બેદરકારીના કારણે થયો બિહારમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત!
બેદરકારીના કારણે થયો બિહારમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત!
Feb 3,2019, 11:45 AM IST
બિહાર
બિહારમાં સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા ખડી પડ્યા, 7 ના મોત
દિલ્હીથી આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા બિહારના વૈશાલી જિલ્લામાં પાટા પરથી ઉતરી ગયા જેના કારણે 7 લોકો મોતને ભેટ્યા. આ અકસ્માત આજે મળસ્કે 3.58 કલાકે સહદેઈ બુઝુર્ગમાં થયો. પૂર્વ મધ્ય રેલવેના પ્રવક્તા રાજેશકુમારે કહ્યું કે સામાન્ય શ્રેણીનો એક ડબ્બો, એસીનો એક ડબ્બો બી3, એસ8, એસ9, એસ10 અને ચાર અન્ય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં.
Feb 3,2019, 10:50 AM IST
બિહાર
બિહાર: ગમખ્વાર ટ્રેન અકસ્માતનું કારણ એક 'જુગાડ'? સમગ્ર વિગતો છેં ચોંકાવનાર
દિલ્હીથી આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા બિહારના વૈશાલી જિલ્લામાં પાટા પરથી ઉતરી ગયા જેના કારણે 7 લોકો મોતને ભેટ્યા. આ અકસ્માત આજે મળસ્કે 3.58 કલાકે સહદેઈ બુઝુર્ગમાં થયો. પૂર્વ મધ્ય રેલવેના પ્રવક્તા રાજેશકુમારે કહ્યું કે સામાન્ય શ્રેણીનો એક ડબ્બો, એસીનો એક ડબ્બો બી3, એસ8, એસ9, એસ10 અને ચાર અન્ય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં.
Feb 3,2019, 10:53 AM IST
બનાસકાંઠા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં બે ગોઝારા અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં બે મોટા અકસ્માત સર્જાયા હતાં. આ બે અક્સ્માતમાં કુલ સાત લોકોનાં કરૂણ મોત નિપજયાં છે જયારે અન્ય બે વ્યકિત ઇજાગ્રસ્ત થયા હોવાનાં અહેવાલ પ્રાપ્ત થયા છે. અમરેલીના લાઠી બાયપાસ પાસે થયેલા અકસ્માતમાં 3 વ્યક્તિ અને બનાસકાંઠાના પાંથવાડામાં થયેલા ગોઝારા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે.
Jan 21,2019, 9:20 AM IST
અકસ્માત
રાજ્યમાં ઉતરાયણના દિવસે જ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત
રાજ્યમાં ઉતરાયણના દિવસે બે અકસ્માતમાં ટોટલ સાત લોકોના મોત થયા છે. જેથી પાવી જેતપુરના જેંશીંગપૂરા ગામ પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત થતા ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Jan 14,2019, 22:04 PM IST
અમરેલી
અમરેલી: નિંગાળા ગામ નજીક પુલ પરથી ટ્રક નીચે ખાબકતા અનેક લોકો દટાયા, 7નામોત
ભાવનગર જિલ્લાના રંઘોળામાં થયેલ ગમખ્વાર અકસ્માતની શાહી હજી સુકાઈ નથી ત્યાં અમરેલી જિલ્લાના રાજુલાના નિંગાળા ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર 15 ફૂટના પુલ પરથી ટ્રક ખાબકતા 7 વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Jun 23,2018, 8:25 AM IST
Trending news
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા
Rajkot
રાજકોટની તોફાની રાધાએ કર્યો આપઘાત, ઈન્સ્ટાગ્રામ ક્વીન તરીકે ફેમસ હતી
pm kisan yojana
ખેડૂતોને કાલે નહીં મળે 19મો હપ્તો, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનના પૈસા
Kash Patel
મૂળ ભાદરણના કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી લીધા FBI ચીફના શપથ
Devayat Khavad
ડાયરા કિંગ દેવાયત ખવડની કાર પર હુમલો, વિવાદિત કલાકાર ફરી વિવાદમાં આવ્યો
Weight loss
આ 2 ઉપાયથી ઝડપથી ઓછું થશે વજન, સવારે આ પાણી પીવું અને જમવામાં આદુની ચટણી ખાવી
Shani Rahu Yuti
29 માર્ચ પછી આ 5 રાશિના જીવનનો શાનદાર સમય શરૂ થશે, શનિ અને રાહુની યુતિ લાભ કરાવશે
green vegetable
Vegetable: આ 3 લીલા શાક કાચા ખાવાની ભુલ ન કરતાં, કિડની, લિવર, મગજ થઈ શકે છે ડેમેજ