हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
adivasi
Adivasi News
gujarat news updates
ગુજરાતના આ જિલ્લામાં કેમ ઘરોમાં હોય છે ઉંધી ઘડિયાળ? કેમ ઉંધા ફરે છે ઘડિયાળના કાટાં?
ગુજરાતની એવી જગ્યા છે જ્યાં દરેક ઘરની ઘડિયાળ ઊંધી ચાલે છે. અને એના પાછળ છે પણ વિશેષ કારણ છે. એટલું જ નહીં આ લોકોની ઘડિયાળ પણ દુનિયા કરતા કંઈક અલગ છે. ઊંધી ઘડિયાળ અને આદિવાસીઓ વચ્ચે શું છે કનેક્શન? જાણવા જેવી છે ઊંધી ઘડિયાળની અનોખી કહાની...
Nov 24,2023, 15:48 PM IST
gujarat news updates
ગુજરાતના આ જિલ્લામાં કેમ દરેક ઘરની ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા? જાણવા જેવું છે રહસ્ય
વિશ્વ આદિવાસી દિવસઃ ગુજરાતનો એક જિલ્લો એવો છે જ્યાં દરેક ઘરની ઘડિયાળ ઊંધી ચાલે છે. અને એના પાછળ છે પણ વિશેષ કારણ છે. એટલું જ નહીં આ લોકોની ઘડિયાળ પણ દુનિયા કરતા કંઈક અલગ છે. જાણવા જેવી છે ઊંધી ઘડિયાળની અનોખી કહાની...
Aug 9,2022, 10:23 AM IST
Watch
ગુજરાતમાં આ લોકોના ત્યાં ઘડિયાળના કાંટા કેમ ઊંધા ફરે છે, જાણીને ચોંકી જશો
ઘણીવાર તમારે ક્યાક જવાનું હોય અને મોડું થઈ જાય તો કહેતા હોઈએ છીએકે, ઘડિયાળ આજકલ ઊંધી ચાલે છેકે, શું...જોકે, હાં, ગુજરાતનો એક જિલ્લો એવો છે જ્યાં દરેક ઘરની ઘડિયાળ ઊંધી ચાલે છે. અને એના પાછળ છે ખાસ કારણ. લોકોનો સમય જ નહિં ઘણીવાર ઘડિયાળ પણ ઊંધી હોઈ શકે છે. જાણો ઊંધી ઘડિયાળની અનોખી કહાની.
Aug 9,2022, 9:07 AM IST
પંચમહાલસ
આદિવાસીઓ દ્વારા કબ્જો કરેલ જંગલની જમીન ખાલી કરાવા ગયેલા વનકર્મીઓ પર હુમલો
પંચમહાલ જિલ્લાના કાલીયાવાવના જંગલમાં જિલ્લા બહારથી આવેલા આદિવાસીઓના ટોળા દ્વારા ગેરકાયદે કબ્જો કરવાની હિલચાલ રોકવા જતા વનકર્મીઓ પર મારક હથિયારો સાથે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પંચમહાલ અને દાહોદના આદિવાસીઓ સરકાર સામે બાયો ચઢાવી બળવો કરવા આવ્યા હોય તેવી ચકચારી ઘટના ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે આવેલ જંગલમાં બનવા પામી છે.
Jul 3,2019, 22:45 PM IST
આદિવાસી
આદિવાસી મહિલાઓની નવસારીમાં રેલી, જિલ્લામાં મહિલાનું જીવન નર્ક બન્યું
નવસારી જિલ્લામાં રહેતી આદિવાસી મહિલાઓનું જીવન વ્યસનોને કારણે બરબાદ થઇ રહ્યું છે, ત્યારે વ્યસન મુક્તિ, સમાજ સુધારણા તેમજ આદિવાસીઓની સમસ્યા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી હાઈવે પર આવેલા ગ્રીડથી કલેકટર કચેરી થઈ લુન્સીકૂઈ ડો. બાબાસાહેબ આંબેડર ચોક સુધી રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને યુવાનો જોડાયા હતાં, અંદાજે 10000 જેટલા લોકો આ રેલીમાં જોડાયા હતાં. ત્યારે તમામ લોકોએ છેલ્લા 10 દિવસથી ઝી 24 કલાક દ્વારા ચલાવવામાં આવેલી માવા મુક્ત ગુજરાત અભિયાનને બિરદાવ્યું હતું.
Feb 3,2019, 23:09 PM IST
છોટુ વસાવા
લોકસભા ચૂંટણીના પડઘમ, જેડીયુના છોટુ વસાવાએ રેલીમાં કર્યું શક્તિ પ્રદર્શન
નવસારીમાં આદિવાસી સંગઠન બિટીએસ દ્વારા વિશાળ વાહન રેલી યોજાઈ હતી. ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા લોકસભા ચુંટણી પૂર્વે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Oct 21,2018, 15:21 PM IST
Trending news
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Veer Narmad University
યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા
gujarat news
હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન
navratri
ગરમે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ, અમદાવાદની બજારોમાં નવરાત્રિની રોનક
Agriculture News
ખેડૂતો માટે ખુશખબર! મગફળી, અડદ અને સોયાબીન ખરીદશે સરકાર, જાણો ભાવ અને વિગતો