हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Anti Defection Law
Anti defection law News
Maharashtra politics
શું છે એન્ટી ડિફેક્શન લો, જેની ચેતવણી શરદ પવારે બગાવતી ધારાસભ્યોને આપી...
મહારાષ્ટ્ર (Maharashtra) માં અજિત પવારે બીજેપીની સાથે સરકાર બનાવવાને કારણે એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) રોષે ભરાયેલા છે. અજિત પવારની સાથે તેમનો ગુસ્સો એ બગાવતી ધારાસભ્યો પર પણ છે, જેઓએ અજિતને BJPની સાથે મળીને સરકાર બનાવવા માટે પોતાનું સમર્થન આપ્યું છે અને તેઓ રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં દેખાયા હતા. શરદે પોતાના નારાજગીની વ્યક્તતા શિવસેનાની સાથે સંયુક્ત પ્રેસ વાર્તામા પણ કરી. તેમણે કહ્યું કે, અમે બગાવતી ધારાસભ્યો પર એન્ટી ડિફેક્શન લો (Anti-Defection Law) અંતર્ગત કાર્યવાહી કરીશું અને ઉપચૂંટણી થવાની સ્થિતિમાં તેમની વિરુદ્ધ શિવસેના-એનસીપી અને કોંગ્રેસ મળીને સંયુક્ત ઉમેદવાર ઉભા કરશે. જેનાથી તેમની જીત બહુ જ મુશ્કેલ બની જશે. આમ, તેમણે બગાવતી ધારાસભ્યોને ચેતવ્યા કે, બગાવત ન કરે અને તેઓ ઈચ્છે તો પરત આવી જાય. પરંતુ આવુ ન થવાની સ્થિતિમાં તેઓને ભવિષ્યમાં મોટુ રાજનીતિક નુકસાન ઉઠાવવું પડશે.
Nov 23,2019, 15:39 PM IST
Trending news
yogi adityanath
કુંભમાં મુસ્લિમોને નો એન્ટ્રી! માંસ-મદિરા પર પ્રતિબંધ રહેશે, યોગી સરકારે કરી તૈયારી
India vs Bangladesh
ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, પંડ્યાએ છગ્ગો ફટકારી અપાવી જીત
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ