हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
22/ 0
(4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
farmer law
Farmer law News
farmer law
રાકેશ ટિકૈતની ટ્રેક્ટર યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ, અંબાજી જવા રવાના
ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ ગુજરાત મુલાકાત અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમે ખેડૂતોને મળીશું, ગુજરાતના ખેડૂતો પણ આંદોલનમાં જોડાયેલા છે. 3 કૃષિ કાયદા વિરૂદ્ધ અમારી લડાઇ ચાલુ છે. ગુ
Apr 4,2021, 13:24 PM IST
pm narendra modi
PM મોદી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર, સર્વદળીય બેઠકમાં આપ્યું નિવેદન
સંસદામાં બજેટ સત્ર લઇને સર્વદળીય બેઠક દરમિયાન પીએમ મોદીએ ખેડૂત આંદોલનને લઇને મોટું નિવેદન આપ્યું છે. સૂત્રોનું માનીએ તો પીએમ મોદીએ તમામ પાર્ટીના નેતાઓને કહ્યું કે ખેડૂત અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો હંમેશા ખુલ્લો છે. તેમણે કહ્યું કે હું નરેન્દ્ર તોમરની વાત પુનરાવર્તિત કરવા માંગીશ. ભલે સરકાર અને ખેડૂતો સામાન્ય સમજૂતી સુધી પહોંચ્યા નથી પરંતુ અમે ખેડૂત સમક્ષ વિકલ્પ રાખી રહ્યા છીએ. તે તેના પર ચર્ચા કરે. ખેડૂત અને મારા વચ્ચે બસ એક કોલનું અંતર છે.
Jan 30,2021, 15:36 PM IST
farmer law
જાણો કૃષિ કાયદાના ફાયદા, દૂર થઈ જશે ગેરસમજ
હંગામા હૈ ક્યું બરપા...હાલ કૃષિ કાયદાને લઈને દેશભરમાં ભારે હંગામો મચ્યો છે. એક તરફ કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને ખેડૂતોનો હિતરક્ષક ગણાવી રહી છે. તો બીજી તરફ સંખ્યાબંધ ખેડૂતો આ કાયદાને નુકસાન કારક સમજીને તેનો વિરોધ કરી રહ્યાં છે. સમગ્ર મામલામાં કોણ રાજકીય રોટલાં શેકી રહ્યું છે? અને શું છે સાચી હકીકત તે જાણવું જરૂરી છે.
Dec 24,2020, 18:39 PM IST
bjp
હું ખેડૂતનો દિકરો છું કોઇ દિવસ મારા ખેડૂત ભાઇનું ખરાબ ન ઇચ્છું, ખેડૂત કાયદો આપણા માટ
સમગ્ર રાજ્યમાં હાલ ખેડૂત અંગેના કાયદા પર વિવાદ ચાલી રહ્યા છે. મોટા પ્રમાણમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર સરકારની નીતિ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં ભાજપ સરકાર ઘેરાઇ ચુકી છે. ખેડૂતો પ્રત્યે લોકોમાં પહેલાથી એક ચોક્કસ સન્માન છે. તેવામાં ખેડૂતો દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. સરકાર કોઇ પણ રીતે પીછે હઠવા માટે તૈયાર નથી. તેવી સ્થિતીમાં નાગરિકો પણ મુંઝવણમાં મુકાઇ ચુક્યા છે. આવા સમયે કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરસોત્તમ રૂપાલા ની Zee 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે પોતાની વાતચીતમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ કાયદાથી ખેડૂતોને કોઇ નુકસાન નથી.
Dec 13,2020, 16:50 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા