हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Cadre
Gujarat cadre News
breaking news
સરકારે ફરી બદલી-બઢતીનો ગંજીફો ચીપ્યો, ગુજરાત કેડરના આ 10 અધિકારીઓની બદલી
ગુજરાત કેડરના 10 અધિકારીઓની બદલાની ઓર્ડર કાઢ્યા છે. તેમાં કચ્છના ડીએસઓ મેહુલ દેસાઈ, મોરબીના અમિતકુમાર પરમાર,સિદ્ધાર્થ ગઢવી,સુબોધ દુદકીયા અને ભુજના બલવંતસિંહ રાજપૂતની ટ્રાન્સફર કરાઈ છે.
Feb 9,2024, 22:08 PM IST
gujarat news
ગુજરાત કેડરના તેજતર્રાર IPS વી. ચંદ્રશેખર બન્યા CBI જોઈન્ટ ડાયરેક્ટર, કેમ થઈ પસંદગી?
કેન્દ્ર સરકારે 7 નવેમ્બરના રોજ ચંદ્રશેખરની નિમણૂક માટે આદેશ જારી કર્યો હતો. આ પહેલા ચંદ્રશેખર સીબીઆઈમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. કાર્મિક મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. 2000 બેચના અધિકારી કે ચંદ્રશેખર સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરશે.
Nov 9,2023, 12:47 PM IST
IAS Manish Bhardwaj
દિલ્હીથી IAS મનીષ ભારદ્વાજને આવ્યો બુલાવો, આણંદ કલેકટર તરીકે પ્રવિણ ચૌધરીની બદલી
મનીષ ભારદ્વાજના વિભાગો અન્ય અધિકારીઓને સોંપાયા છે. IAS સીવી સોમને નર્મદા અને કલ્પસરનો ચાર્જ સોંપાયો છે. જ્યારે અનુપમ આનંદને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ચાર્જ સોંપાયો છે. AMCના ડેપ્યુટી કમિશનરની આણંદ કલેકટર તરીકે નિમણૂંક કરાઈ છે.
Sep 21,2023, 22:41 PM IST
Gujarat Cadre
મોદી સરકારમાં ગુજરાત કેડરના રેકોર્ડબ્રેક બ્યુરોક્રેટ, જાણો અત્યારે કેટલા
મોદીરાજમાં ગુજરાતનો દરેક રીતે દબદબો વધ્યો છે. પછી તે કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓ તરીકે હોય કે સુપ્રીમ કોર્ટમાં જજ...કે પછી બ્યુરોક્રેટ્સની વાત હોય. તમને જણાવી દઈએ કે હાલની સ્થિતિ જોઈએ તો કેન્દ્રમાં ગુજરાતથી 22 ટકા અધિકારીઓ અલગ અલગ વિભાગોમાં કાર્યરત છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં પણ પહેલીવાર 2 જસ્ટિસ ગુજરાતથી છે.
Jul 12,2023, 11:41 AM IST
UPSC
ખુબ રસપ્રદ છે રાજસ્થાનના આ યુવકની કહાની, ગામડામાં કર્યો અભ્યાસ, પછી આ રીતે બન્યા IAS
UPSC પરીક્ષા પાસ કરનાર ઘણા લોકોની કહાની આપણી સામે આવતી હોય છે. આવી એક કહાની રાજસ્થાનના બાડમેરથી આઈએએસ અધિકારીની છે. જે હાલમાં ગુજરાતમાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
Jan 22,2023, 17:39 PM IST
નરેન્દ્ર મોદી
PM મોદીને આ 17 ઓફિસરો પર છે આંધળો વિશ્વાસ, જાણો કોણ કોણ છે એ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ તેમણે પોતાની પસંદગીના ગુજરાત કેડરના અંદાજે દોઢ ડઝન જેટલા આઈએએસ ઓફિસરોને કેન્દ્રીય પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરીને દિલ્હી બોલાવ્યા હતા. તેમાંથી કેટલાક પીએમઓ જેવી પાવરફુલ જગ્યાઓ પર તૈનાત છે, તો કેટલાક મહત્ત્વના વિભાગો પર તૈનાત કરાયા છે. માહિતી મુજબ, કેન્દ્ર સરકારમાં તૈનાત 492 આઈએએસ ઓફિસરોમાં 18 ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે, જે પ્રતિનિધિયુક્તિ પર બોલાવવામાં આવ્યા હતા. તેમની સંખ્યા અંદાજે 4 ટકા જેટલી છે, પરંતુ જ્યાં પણ તેમને તૈનાત કરાયા છે, તે બધા જ મહત્વના પદ છે. આ 17 ઓફિસરોમાંથી ચાર પીએમઓમાં તૈનાત છે, જ્યારે કે ચાર ફાઈનાન્સ મંત્રાલય અને બે ગૃહ મંત્રાલયમાં મૂકાયા છે.
Oct 4,2018, 18:39 PM IST
Trending news
breaking news
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત