हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jaya kishori marriage
Jaya kishori marriage News
jaya kishori
કોઈના સાથે આપણને પ્રેમ કેમ થાય છે? જયા કિશોરીના આ શબ્દો દરેક યુવાનો ખાસ ધ્યાન રાખે
Jaya Kishori Love Tips: પ્રખ્યાત કથાકાર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીએ યુવાનો માટે એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. મોટાભાગના યુવાનો પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો તફાવત જાણતા નથી. જે જયા કિશોરીએ સારી રીતે સમજાવ્યું છે. જયા કિશોરીએ એ પણ જણાવ્યું કે પ્રેમ કેમ થાય છે અને કેવો હોવો જોઈએ. લાખો લોકો જયા કિશોરીને ફોલો કરે છે. ચાલો જાણીએ જયા કિશોરીએ પ્રેમ પર શું કહ્યું.
Sep 10,2023, 20:08 PM IST
jaya kishori
Jaya Kishori: ધ કેરળ સ્ટોરી પર જયા કિશોરીએ આપ્યું એવું નિવેદન કે બધા આશ્ચર્યચકિત થયા
Jaya Kishori on The Kerala Story: જાણીતા કથાકાર જયા કિશોરીને હવે ઓળખાણની જરૂર નથી, તેઓ દરેક ઘરમાં જાણીતા બન્યા છે. તેમણે ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી છે. તેમની યુટ્યુબ પર ભજનો અને પ્રેરક ભાષણ પર લાખો વ્યુઝ મળી રહ્યા છે. સમાજ હોય કે લગ્ન, ધર્મ હોય કે બીજું કંઈ, લોકો તેમની દરેક વાતની ચર્ચા કરે છે. થોડા સમય પહેલા બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે તેના લગ્નની અફવા ઉડી હતી, જે પાછળથી જૂઠી સાબિત થઈ હતી. ભૂતકાળમાં જયા કિશોરીએ ઈન્દોરની મુલાકાત લીધી હતી, અહીં તેમણે કેરળ સ્ટોરી અને હિન્દુ રાષ્ટ્ર જેવા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. આવો તમને જણાવીએ કે જયા કિશોરીએ આ અંગે શું કહ્યું.
May 21,2023, 23:19 PM IST
jaya kishori
જયા કિશોરીએ ખોલી દીધું જીવનનું સૌથી મોટું રહસ્ય, કોની સાથે કરશે લગ્ન? કર્યો ખુલાસો
Jaya Kishori Marriage Plan: ફેમસ મોટિવેશનલ સ્પીકર અને સ્ટોરીટેલર જયા કિશોરીએ ખુલાસો કર્યો છે કે તે અત્યારે લગ્ન કરવા જઈ રહી નથી, પરંતુ તેણે ખુલાસો કર્યો છે કે તે કોની સાથે લગ્ન કરશે.
Mar 28,2023, 20:00 PM IST
jaya kishori
જયા કિશોરીએ પ્રશંસકોને આપ્યા ખુશખબર, ફરી માન્યો આભાર, કારણ જાણીને થઈ જશો ખુશ
Jaya Kishori Marriage: કથાકાર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી આજે કોઈ ઓળખાણના મોહતાજ નથી. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો તેને ફોલોઅર્સ છે. મધ્યપ્રદેશમાં પણ તેમની લોકપ્રિયતા આસમાને છે. આ દરમિયાન તેમણે તેમના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે.
Mar 17,2023, 22:39 PM IST
jaya kishori
લગ્નને લઇને જયા કિશોરીએ કહી મોટી વાત, કહ્યું- પોતાના લાઇફ પાર્ટનર સાથે...
Jaya Kishori: જયા કિશોરીએ કહ્યું કે સારા દાંપત્ય જીવન માટે સામેની વ્યક્તિને ખુશ રાખવાના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ એવી પરિસ્થિતિઓ છે જેમાં ખુશ કરનાર વ્યક્તિ અસહજ હોય છે. તે કહે છે કે જીવનસાથી સાથે વાતચીતમાં ક્યારેય જૂઠનો સહારો લેવો જોઈએ નહીં.
Feb 7,2023, 17:31 PM IST
jaya kishori
Jaya Kishori Networth: જયા કિશોરી એક કથા માટે લે છે આટલા રૂપિયા? નેટવર્થ જાણી ચોંકશો
Jaya Kishori News: કથાકાર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીને કોઈ પરિચયની જરૂર નથી. તેમના અનુયાયીઓ દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. સોશિયલ મીડિયા પર પણ તેના લાખો ફોલોઅર્સ છે. તે નાનીબાઈની માયરા અને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. તેમની કથા સાંભળવા માટે હજારો લોકો આવે છે. તેના લાઈફ મેનેજમેન્ટ અને મોટિવેશનલ વીડિયો પણ ખૂબ વાયરલ થયા છે. ઘણીવાર લોકો એ પણ જાણવા માંગે છે કે જો તેઓ જયા કિશોરી સાથે કથા કરવા માંગતા હોય તો તેની ફી કેટલી છે. ચાલો તમને જણાવીએ.
Feb 3,2023, 20:06 PM IST
jaya kishori
Jaya Kishori: જયા કિશોરીએ લગ્ન માટે રાખી છે આવી શરત, જાણો શું છે અસલી નામ?
આજકાલ બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સાથે જયા કિશોરીના લગ્નની અફવાઓ ઉડી છે. આ વાતને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ખોટું અને મિથ્યા જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, તેમના મનમાં કોઈ એવો ભાવ નથી. તો, કેટલાક સમય પહેલા જયા કિશોરીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન મામલે એક વાત કહી હતી.
Jan 26,2023, 13:20 PM IST
Trending news
Health Care Tips
ફીટ રહેવા તમારા રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ 5 વસ્તુઓ, નહીં તો ભારે પડશે ભૂલ
Navratri 2024
હર્ષ સંઘવીનું મોટું નિવેદન, ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા!
Situationship
યુવા વર્ગમાં લોકપ્રિય Situationship મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ માટે સૌથી ખરાબ
Navratri 2024
નવરાત્રીના બીજા દિવસે થાય છે બ્રહ્મચારિણી માતાની આરાધના, તેમની પૂજાથી મળે છે આ સિદ્ધ
grah gochar
8 ઓક્ટોબરથી 3 રાશિવાળાના સારા દિવસો શરુ થશે, શુક્ર મંગળની નવપંચમ દ્રષ્ટિ કરાવશે લાભ
israel
ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટ
Scam
500 Crore Scam: 500 કરોડના કૌભાંડમાં ફસાયા ભારતી સિંહ, એલ્વિશ યાદવ સહિતના સ્ટાર્સ
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ