हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
51/ 2
(6.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kanhaiyalal
Kanhaiyalal News
Fake Message
ઉદયપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા? મુસ્લિમો પાસેથી વસ્તુ નહીં લેવાનો પત્ર વાયરલ
Viral On Social Media : ઉદયપુર દરજી હત્યા મુદ્દે વિચિત્ર નિયમ કરતો લેટરપેડ સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લખાયુ હતું કે, ગામમાં મુસ્લિમ સમાજના લોકો વસ્તુ વેચવા આવતા તેમને ગામમાં પ્રવેશ નહિ મળે
Jul 3,2022, 14:32 PM IST
Amravati Murder Case
અમરાવતી હત્યાકાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ, મર્ડર માટે આરોપીઓને કર્યા મોટિવેટ
મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના માસ્ટરમાઇન્ડને પોલીસે નાગપુરથી ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ આરોપીઓની ઓળખ નાગપુરના એક એનજીઓના માલિક ઇરફાન ખાનના રૂપમાં થઇ છે. આ સાથે જ પોલીસે જણાવ્યું કે કેમિસ્ટ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ઇરફાને જ હત્યાની યોજના બનાવી હતી.
Jul 2,2022, 22:36 PM IST
Udaipur Murder Case
ઉદયપુર હત્યા: કન્હૈયાલાલની હત્યામાં સામેલ આરોપી ગોસ મોહમ્મદ પર મોટો ખુલાસો થયો
Udaipur killing : દરજી કન્હૈયાલાલની હત્યાના આરોપી ગોસ મોહમ્મદ (રફીક મોહમ્મદનો પુત્ર) અને રિયાઝ (અબ્દુલ જબ્બારનો પુત્ર) વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે.
Jun 29,2022, 16:26 PM IST
Udaipur Murder Case
ઉદયપુર હત્યા કેસ: કન્હૈયાલાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયો ચોંકાવનારો ખુલાસો
Kanhaiyalal Postmortem Report: રાજસ્થાનના ઉદયપુરમાં ધોળે દિવસે કન્હૈયાલાલની તેમની દુકાનમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી. કન્હૈયાલાલના મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ કરાયું.
Jun 29,2022, 14:31 PM IST
Udaipur killing
ઉદયપુર હત્યા કેસનું પાકિસ્તાન કનેક્શન નિકળ્યું, NIA ને તપાસ સોંપાઈ
રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની નિર્મમ હત્યા કરનારા આરોપી મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ અંગે મોટો ખુલાસો થયાનો દાવો થઈ રહ્યો છે. બંને હત્યારાના સંબંધ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે હોવાનું કહેવાય છે. જ્યાં જેહાદી બનવા માટે અપાય છે સ્પેશિયલ ટ્રેનિંગ એ દાવત એ ઇસ્લામી વિશે ખાસ જાણો.
Jun 29,2022, 13:27 PM IST
Udaipur Murder Case
ઉદયપુર હત્યા કેસ: કન્હૈયાલાલના પરિવારનો ગંભીર આરોપ, CCTV કરાયા હતા બંધ
રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્મમ હત્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં અલર્ટ છે. આ ઘટના બાદ રાજ્યમાં અનેક જગ્યાએ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ સામે આવી છે. સુરક્ષા કારણોસર પ્રશાસને અનેક જિલ્લામાં કરફ્યૂ લાગૂ કર્યો છે. આ મામલે જેહાદી ગ્રુપના સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
Jun 29,2022, 13:22 PM IST
Trending news
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ