हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
keral plane crash
Keral plane crash News
દીપક વસંત સાઠે
કોઝિકોડ વિમાન અકસ્માતમાં 18ના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત: ZEE NEWS ના 5 પ્રશ્નો
કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash)માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે. 100થી વધુ લોકોની સારવાર અલગ-અલગ હોસ્પિટલોમાં થઇ રહી છે.
Aug 8,2020, 17:00 PM IST
દીપક વસંત સાઠે
કેરળ વિમાન દુર્ઘટના: મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને 2 લાખનું વળતર
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કેરળ વિમાન અકસ્માત પર વળતરની જાહેરાત કરી છે. જાણકારી અનુસાર મૃતકના પરિજનોને 10 લાખ રૂપિયા,ગંભીર રીતેગ ઘાયલોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઇજા પહોંચી હોય તેમને 50,000 રૂપિયાથી આર્થિક મદદ આપવામાં આવશે.
Aug 8,2020, 15:30 PM IST
દીપક વસંત સાઠે
કેરળ વિમાન દુર્ઘટના: ક્રૂ મેમ્બર્સની હેલ્થ પર સામે આવ્યું Air India નું નિવેદન
કેરળ (Kerala) માં કોઝિકોડ (Kozhikode) પાસે કારીપુર એરપોર્ટ (Kozhikode International Airport) પર દુર્ઘટનાગ્રત થયેલા એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસ વિમાનના ચાલક દળના ચાર સભ્ય સુરક્ષિત છે. રાષ્ટ્રીય વિમાન કંપનીએ શનિવારે આ જાણકારી આપતાં તેની પુષ્ટિ કરી છે.
Aug 8,2020, 15:05 PM IST
દીપક વસંત સાઠે
કેરળ દુર્ધટના: ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
કેરળના કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash) માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે અને 127 લોકો ઘાયલ થયા છે. એર ઇન્ડીયાનું વિમાન શુક્રવારે સાંજે કોઝિકોડ હવાઇપટ્ટીથી સરકીને ખીણમાં પડી ગયું અને બે ભાગમાં તૂટી ગયું.
Aug 8,2020, 15:27 PM IST
દીપક વસંત સાઠે
PHOTOS: રનવે પર ક્રેશ લેન્ડીંગ, બે ટુકડામાં વહેચાઇ ગયું એર ઇન્ડીયાનું વિમાન
વડાપ્રધાને કોઝિકોડમાં એર ઇન્ડીયાના એક્સપ્રેસ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે વહિવટીતંત્ર ઘટનાસ્થળે છે અને તમામ પ્રભાવિતોને મદદ પુરી પાડવામાં આવી રહી છે.
Aug 8,2020, 12:05 PM IST
દીપક વસંત સાઠે
કેરલ વિમાન દુર્ઘટના: IAFના પૂર્વ પાયલટ દીપક સાઠેના હાથમાં હતી વિમાનની કમાન
કેરળના કોઝિકોડમાં દુબઇથી આવી રહેલું એર ઇન્ડીયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રનવે પર પર સરકી જતાં વિમાન ક્રેશ થયું છે અને બે ભાગમાં ટુકડા થઇ ગયું છે. આ અકસ્માતમાં પાયલોટ દીપક વસંત સાઠેનું મોત થયું છે.
Aug 8,2020, 10:56 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી