हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
live news gujarati
Live news gujarati 1 News
શિક્ષકો
Video : શિક્ષકો સાથેની મીટિંગ બાદ જુઓ શું કહ્યું શિક્ષણ મંત્રીએ....
શિક્ષકોના ઉગ્ર દેખાવો સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું અને તેમની માંગણી સંતોષવા માટે સરકાર દ્વારા 3 મંત્રીઓના કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. જેના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રાથમિક શિક્ષક સંઘ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષકોના પ્રશ્નો શિક્ષણ મંત્રીએ સાંભળીને તેને ઉકેલવાની દિશામાં પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અને આંદોલન સમિતિને ધીરજ રાખવા માટે કહ્યું હતું.
Feb 22,2019, 15:57 PM IST
શિક્ષકો
સરકાર સાથે બંધબારણે મીટિંગ બાદ શિક્ષકોની હડતાળ સમેટાઈ
પ્રાથમિક શિક્ષકો પડતર માંગણીઓને લઈને આજે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં શિક્ષકોએ વિધાનસભાને બે થી ત્રણ કલાક સુધી બાનમાં લીધું હતું. વિરોધ પ્રદર્શન બાદ આખરે સરકારને શિક્ષકોની માંગણી સામે ઝૂકવુ પડ્યું હતું. ત્યારે હવે તેમની માંગણી સંતોષાતા તેમણે આંદોલન સમેટી લીધું છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકો એક દિવસની માસ સીએલ પર હતા.
Feb 22,2019, 16:33 PM IST
શિક્ષકો
શિક્ષકોની મીટિંગ બાદ શિક્ષણ મંત્રીએ કહ્યું, કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું
શિક્ષકોના ઉગ્ર દેખાવો સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું અને તેમની માંગણી સંતોષવા માટે સરકાર દ્વારા 3 મંત્રીઓના કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. જેના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રાથમિક શિક્ષક સંઘ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષકોના પ્રશ્નો શિક્ષણ મંત્રીએ સાંભળીને તેને ઉકેલવાની દિશામાં પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અને આંદોલન સમિતિને ધીરજ
Feb 22,2019, 14:58 PM IST
પ્રાથમિક શિક્ષકો
પ્રાથમિક શિક્ષકોની હડતાળ સામે ઝૂકી સરકાર, 3 મંત્રીઓની કમિટીની રચના કરી
પ્રાથમિક શિક્ષકો પડતર માંગણીઓને લઇને આજે માસ સીએલ પર ઉતરી ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. જોકે અહીં પોલીસે અટકાવતાં ઘર્ષણ થયું હતું અને શિક્ષકોએ સરકાર વિરૂધ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેથી ત્રણ કલાક સુધીની ભારે ધમાચકડી બાદ છેવટે શિક્ષકોની વર્ષોની માંગણીઓ સામે આખરે સરકાર ઝૂકી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની એક કમિટી બનાવાની જાહેરાત કરી છે.
Feb 22,2019, 13:32 PM IST
શિક્ષકો
Video : વિધાનસભાની બહાર પોલીસે ટીંગાટોળી કરીને શિક્ષકોની કરી અટકાયત
આજે વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભાની બહાર ઘેરાવ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભા પહોંચતા તેની અટકાયત શરૂ કરાઈ હતી. રાજ્યભરમાંથી લગભગ 1000થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં દેખાવો કરીને સરકાર પર પોતાના માંગણી પૂરી કરવા પર દબાણ લાવી રહ્યાં છે. શિક્ષકોએ વિધાનસભાની બહાર હાય હાયના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ, ટીંગાટોળી કરીને શિક્ષકોની અટકાયત કરાઈ હતી.
Feb 22,2019, 12:10 PM IST
શિક્ષકો
રાજ્ય સરકાર ભીંસમાં : ST કર્મચારીઓ અને શિક્ષકો બન્યા માથાનો દુખાવો 1000થી
આજે વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભાની બહાર ઘેરાવ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભા પહોંચતા તેની અટકાયત શરૂ કરાઈ હતી. રાજ્યભરમાંથી લગભગ 1000થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં દેખાવો કરીને સરકાર પર પોતાના માંગણી પૂરી કરવા પર દબાણ લાવી રહ્યાં છે.
Feb 22,2019, 14:52 PM IST
શિક્ષકો
શિક્ષણમંત્રીએ શિક્ષકોને ચોખ્ખા શબ્દોમાં કહ્યું, ‘તમે ઈચ્છો ત્યારે ઉકેલ ન આવે, ધીરજ રાખો...’
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની હડતાળ મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે નિવેદન આપતા કહ્યું કે આ એક બે દિવસમાં ઉકેલાય તેવો આ મુદ્દો નથી. શિક્ષકોની માગ એવી છે કે તેને માનવામાં આવે તો સરકાર પર મોટું ભારણ આવી શકે છે..તમે ઈચ્છો ત્યારે ઉકેલ ન આવે, આના માટે ધીરજ રાખવી જોઈએ. ભૂપેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, સરકાર સંઘર્ષથી નહીં પણ સંવાદથી પ્રશ્ન ઉકેલવા માગે છે...ગૃહની કાર્યવાહી ચાલતી હોવાના કારણે એક બે દિવસ સુધી હડતાળ પર ઉતરનારા શિક્ષકોને વાતચીત માટે બોલાવવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે આજે રાજ્યના સવા બે લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર જવાના છે. આ મામલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જાડેજા દિગ્વિજય સિંહે જણાવ્યું કે, અમારી મુખ્ય માંગણી 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા બાબતની છે. આ શિક્ષકો પણ આવશ્યક સેવામાં ગણાય છે. સરકારે અગાઉ આ શિક્ષકોની નોકરી સળંગ ગણવા કહ્યું હતું, પરંતુ આ અંગેનો કોઈ ઉકેલ હજી આવ્યો નથી. આજે વિવિધ શહેરોના 25 હજારથી વધુ શિક્ષકો ચાણક્ય ભવનથી વિધાનસભાનો ઘેરાવ કરશે.
Feb 22,2019, 10:35 AM IST
Trending news
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ