हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
many people
Many people News
pm modi
પ્રધાનમંત્રી મોદી કમલમ્ ખાતે કરશે ગુપ્ત બેઠક, આટલા લોકોના બંધ બારણે RT-PCR ટેસ્ટ શરૂ
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા જ ગુજરાત ભાજપના કાર્યક્રમ કમલમ્ ખાતે હાજર રહેશે. અહીં તેઓ સાંસદો અને ધારાસભ્યો સાથે ખાસ બેઠકનું આયોજન થશે. ગુજરાતના કેટલાક ચોક્કસ લોકોને આ અંગે ગુપ્ત આમંત્રણ અપાયું છે. હાલ કુલ 430 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે પૈકી મોટા ભાગના લોકોના RT-PCR ટેસ્ટ કરવાની કાર્યવાહી પણ આરંભી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી 11 અને 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવનારા છે.
Mar 9,2022, 20:22 PM IST
Ahmedabad
AHMEDABAD માં જાનમાં જાનૈયાઓને નાચતા જોઇને આખલાને પણ નાચવાનું મન થયું અને...
શહેરમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સરખેજના વણઝરમાં વરઘોડામાં આખલાએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. વરઘોડામાં લોકો નાચી રહ્યા હતા. તે જ સમયે અચાનક ભૂરાયો થયેલો આખલો વરઘોડામાં ઘૂસ્યો હતો. આખલાએ અડફેટે લેતા અનેક લોકોને ઈજા પહોંચી હતી. જેના પગલે થોડા સમય માટે સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા.
Dec 12,2021, 20:50 PM IST
startup
અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર નિકળ્યો કૌભાંડી, અનેક લોકોને પૈસા ડબલ કરવાની લાલચ અને..
શહેરના કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ કારંજ પોલીસે 9 આરોપીની ધરપકડ કરી
Sep 20,2020, 21:02 PM IST
Thailand
થાઇલેન્ડમાં સૈનિકનો ગોળીબાર, અનેક લોકોનાં મૃત્યુની આશંકા
થાઇલેન્ડમાં એક સૈનિકે અનેક લોકોની ગોળીમારીને હત્યા કરી દીધી. તેણે પોતાની રાઇફલથી શોપિંગ સેન્ટર નજીકનાં લોકો પર ફાયરિંગ કર્યું. ઘટના અંગે મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં સામાન્ય નાગરિકો ઉપરાંત પોલીસ અધિકારીઓનાં મોત પણ નિપજ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટના થાઇલેન્ડનાં પૂર્વોત્તર શહેર કોરાતની છે. સેનાની એક ગાડીમાં બેસીને સૈનિક લોકો પર અંધાધુંધ ગોળીબાર કરવા લાગ્યો હતો. જાકરાપંથ થોમા નામના એક શંકાસ્પદ વ્યક્તિએ આ ગોળીબારને સોશિયલ મીડિયા પર લાઇવ કરી રહ્યો હતો. તે કોરાત શોપિંગ મોલમાં છુપાયેલો હતો. મળતી માહિતી અનુસાર આ બંધુકધારીએ સૌથી પહેલા સૈન્ય બેઝમાં પોતાના કમાન્ડર અને બે અન્ય જવાનોની પણ હત્યા કરી હતી. ત્યાર બાદ શોપિંગ મોલમાં આઆશરે 20 લોકોને બંધક બનાવી લીધા હતા. તેણે ફેસબુક પરપોતાની એક પોસ્ટમાં લખ્યું કે તેણે બદલો લેવાનો હતો.
Feb 8,2020, 22:13 PM IST
Trending news
yogi adityanath
કુંભમાં મુસ્લિમોને નો એન્ટ્રી! માંસ-મદિરા પર પ્રતિબંધ રહેશે, યોગી સરકારે કરી તૈયારી
India vs Bangladesh
ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, પંડ્યાએ છગ્ગો ફટકારી અપાવી જીત
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ