हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nityananda
Nityananda News
nityananda
Nityananda, accused of misdeeds, made his own country
Nityananda, accused of misdeeds, made his own country
Dec 18,2020, 15:30 PM IST
Ahmedabad
નિત્યાનંદની બંને સાધ્વીઓની જામીન અરજી પર ચુકાદો મોકૂફ
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પરના ચુકાદામાં કોર્ટે મુદત આપી. કોર્ટ પોતાનો ચુકાદો 7 ફેબ્રુઆરી પર મોકૂફ રાખ્યો છે. બંને સાધિકાઓએ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.
Feb 5,2020, 20:15 PM IST
Ahmedabad
Nityananda : લંપટ નિત્યાનંદ સંતાયો છે દક્ષિણ અમેરિકાના હોન્ડુરાસમાં!
અમદાવાદ (Ahmedabad)માં છેલ્લા કેટલાક દિવસોથી નિત્યાનંદ (Nityananda)ના ગોરખધંધાની ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ મામલામાં ચોંકાવનારી માહિતી જાહેર થઈ રહી છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે નિત્યાનંદ ભારતમાંથી નાસી જઈ દક્ષિણ અમેરિકા ક્ષેત્રમાં હોન્ડુરાસ (Honduras)પાસેના બેલિઝ (Belize) દેશમાં સંતાયો છે.
Nov 30,2019, 13:16 PM IST
nandita
નંદિતાની બેગમાંથી મળી આવી ચોંકાવનારી વસ્તું, પોલીસે લેવી પડી FSLની મદદ
હીરાપુર ગામમાં સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખી તેમની પાસે બાળ મજૂરી કરાવવા મામલે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. સ્વામી નિત્યાનંદ અને હીરાપુર આશ્રમની બે સેવિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વા સામે અપહરણ, માર મારવો અને બાળ મજૂરીના કાયદા હેઠળ ગુનો વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ. આ અનુસંધાને પોલીસ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી હતી.
Nov 18,2019, 23:46 PM IST
nityananda
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં: નિત્યાનંદના ટ્વિટ પણ ઘણું બધુ કહી રહ્યા છે !!
હાથીજણ ખાતે નિત્યાનંદ સ્વામીનાં યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાનાં મુદ્દે ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જો કે સતત વિવાદોમાં રહેતો નિત્યાનંદ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. પોતે શિવ હોવાનો પણ દાવો કરે છે. જેના કારણે પોતાના પેજ પર આધ્યાત્મિક વાતો પણ શેર કરતો રહે છે. જો કે 15 નવેમ્બરે બાળકોને ગોંધી રાખવાનો કેસ સામે આવ્યા બાદ અનેક વિવાદો અનેક સ્પષ્ટતાઓ થઇ હતી. પરંતુ નિત્યાનંદ આ સમગ્ર મુદ્દે અલિપ્ત હોય તેમ કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી બચતો રહ્યો હતો. નિત્યાનંદે પોતાનાં અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી ગુરૂ અને બાળકો અંગે કેટલાક ટ્વીટ કર્યા હતા. જે સ્પષ્ટ રીતે તો આ મુદ્દે નહી પરંતુ આડકતરી રીતે હાલમાં જે ચાલી રહ્યા છે તેની તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા હતા. નિત્યાનંદના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી આ તમામ ટ્વીટ કરવામાં આવ્યા હતા.
Nov 18,2019, 17:34 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી