हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pride
Pride News
breaking news
બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ એકાએક ગીરના ખેડૂતો કેમ કાપી રહ્યા છે આંબાના બગીચા!
ગીરની પ્રખ્યાત કેસર કેરી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે.કેસર નામ સાંભળતા જ ભલ ભલાનાં મોમાં પાણી આવી જાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે.
Apr 24,2024, 16:41 PM IST
padmashree
રાષ્ટ્રપતિ ભવનમાં ઉઘાડા પગે પહોંચેલાં કાકાને મળ્યો પદ્મશ્રી! જાણો હરેકાલાની કહાની
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં હરેકાલા હજબ્બાને દેશના સૌથી પ્રતિષ્ઠિત સન્માનમાંથી એક પદ્મશ્રીથી આપ્યો છે. મંગલુરુંથી 35 કિલોમીટર દૂર ન્યૂપડાપુ ગામમાં રહેતાં હરેકાલા હજબ્બાએ સંતરા વેચીને પોતાના ગામના બાળકો માટે શાળા બનાવી છે. ત્યારે, અહીં જાણો હરેકાલાની સંતરા વેચવાથી પદ્મશ્રી બનવાની કહાની.
Nov 9,2021, 11:42 AM IST
pride
ગૌરવ: વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય અને રિહેબિલિટેશન સેન્ટર જામનગરમાં બનશે
વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય જામનગરમાં બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા આ સંગ્રહાલય બનાવાઇ રહ્યું છે. જેને ગ્રીન્સ ઝૂઓલોજીકલ રેસક્યું એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ તરીકે ઓળખાશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી આ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે મંજુરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે. જો કે આગામી 2 વર્ષમાં તેનું સંપુર્ણ કામકાજ પુર્ણ કરી દેવામાં આવશે.
Dec 19,2020, 23:42 PM IST
pride
ગૌરવ: રાજકોટ પોલીસની સુરક્ષિતા એપનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, પ્રાપ્ત કર્યો સિલ્વર મેડલ
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ સુરક્ષીત રહે તે માટે સુરક્ષીત એપ બનાવવામાં આવી છે. આ એપનું ડિેમ્બર 2019માં અંજલીબેન રૂપાણીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. મહિલાઓ માટેની સુરક્ષિત એપને દિલ્હી ખાતે સમગ્ર ભારતમાં 500 પ્રતિસ્પર્ધીઓએ નિર્ભયા દિવસના રોજ સિલ્વર એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
Jul 31,2020, 23:01 PM IST
સુરત
વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત
વૈશ્વિક મંદીના અને કેન્દ્ર સરકારની કોઈ રાહત ન મળતા ભારતનો હીરા ઉધોગ આજે મંદીમાં ફસાયો છે, સતત નાના કારખાના બંધ થઇ રહ્યા છે. સાથે જ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. નોકરી જતી રહેતા ઘરનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે. ત્યારે કેટલાક રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.
Jul 18,2019, 19:36 PM IST
Trending news
patidar anamat andolan
હાર્દિકને લીલા તોરણે ભાજપમાં લઈ MLA બનાવ્યું તેનું દુખ, કોણે કહ્યું આવું...?
Digital Revolution
ગુજરાત સરકારની આ યોજનામાં મળે છે 4 લાખની સહાય : કોને, કેવી રીતે મળશે આ સહાય જાણો
RBI
50 લાખની હોમ લોન પર મહિને 788 રૂની બચત, જાણો 20 અને 30 લાખની લોન પર કેટલી થશે બચત?
Negative Mindset
એકલા પડો એટલે મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે? ખોટા વિચારોને દુર કરી દેશે આ 5 કામ
Karnataka Govt Hospital Blunder
ભારે કરી! ઘા પર ટાંકા લેવાને બદલે નર્સે ચોંટાડી દીધું ફેવીક્વિક, જાણો શુ બની છે ઘટના
Gold rate
Good News! સોનાના ભાવ ઘટ્યા, જો ખરીદવાનું વિચારતા હોવ તો જલદીથી લેટેસ્ટ રેટ ચેક કરો
Jaya Ekadashi 2025
કઈ તારીખે છે જયા એકાદશી ? સાંજના સમયે કરી લેજો આ કામ, દુર થઈ જશે પૈસાની તંગી
Champions Trophy 2025
તો શું ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમે બુમરાહ? આ ખેલાડીના વન-ડે ડેબ્યૂથી મળ્યો મોટો સંકેત
Gujarat Highcourt
ગુજરાતમાં નવી ચર્ચા શરૂ : મરઘી પક્ષી છે કે પ્રાણી? હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
Maha Kumbh
મહાકુંભ ક્ષેત્રમાં ફરીથી લાગી ભયંકર આગ, સેક્ટર-18 શંકરાચાર્ય રોડનો પંડાલ આગની ઝપેટમા