हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
48/ 2
(9.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ravivar Upay
Ravivar upay News
astrology
સૂર્ય દેવની કૃપા પામવા માટે અપનાવો આ સરળ ઉપાય, જીવનમાં આવશે ખુશિયો
Ravivar Upay: હિન્દુ ધર્મમાં રવિવારના દિવસે સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે વિધિ-વિધાન પ્રમાણે સૂર્યદેવની પૂજા કરવાથી અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. આજે અમે તમને રવિવારના કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Nov 10,2024, 11:34 AM IST
Ravivar Upay
રવિવારે શોપિંગ કરો તો ભુલથી પણ ન લેવી આ વસ્તુઓ, કરોડપતિમાંથી થઈ જાશો કંગાળ
Ravivar Upay: રવિવારનો દિવસ રજાનો હોય છે તેથી આ દિવસે લોકો શોપિંગ કરવાનું પણ પસંદ કરે છે. જોકે રવિવારે શોપિંગ કરતી વખતે લોકો અજાણતા એવી વસ્તુઓ ખરીદી લે છે જે ઘરમાં ગરીબીનું કારણ બને છે. જો તમે પણ રવિવારની રજાનો લાભ લઈને શોપિંગ કરવા નીકળતા હોય તો તમને જણાવી દઈએ કે રવિવારે કઈ વસ્તુઓની ખરીદી કરવી નહીં. આ વસ્તુઓની ખરીદી કરવાથી શનિ અને સૂર્ય બંને નારાજ થાય છે.
May 26,2024, 12:53 PM IST
Ravivar Upay
ઘરમાં રુપિયા આવે પણ ટકતા નથી ? તો દર રવિવારે કરો આ કામ, દુર થશે પૈસાની તંગી
Ravivar Upay: આ દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહારની બંને તરફ ઘીનો દીવો કરવો જોઈએ. માનવામાં આવે છે કે ઘીનો દીવો કરવાથી સૂર્ય સાથે માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જેમના ઘરમાં ધન આવે પણ ટકતું ન હોય તેમણે આ ઉપાય ખાસ કરવો.
Apr 14,2024, 7:40 AM IST
spiritual
છાનામાના રવિવારે આ ઉપાય કરવાથી ચમકી જાય છે નસીબ, થાય છે વૈભવનો વરસાદ!
RAVIVAR KE UPAY: તમે જાણો છો કે સૂર્યની કૃપાથી જીવનમાં સુખ-સંપત્તિ આવે છે.સાથે જ જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે, તો ચાલો આપણે રવિવારે સૂર્ય ભગવાનને જીવનમાં સફળતા અને ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરીએ.
Mar 10,2024, 9:05 AM IST
Ravivar Upay
Ravivar Upay: સૂર્યને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવાથી કારર્કિદીમાં મળશે સફળતા
Ravivar Upay: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહનો દોષ હોય તો તેણે નિયમિત સૂર્ય પૂજા કરવી જોઈએ. સૂર્ય પૂજા કરતી વખતે એક વિશેષ મંત્રનો જાપ કરવાથી લાભ તુરંત થાય છે. સૂર્ય કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે. સૂર્યની આરાધના કરવા માટે મંત્ર જાપને અતિ લાભકારી કહેવામાં આવ્યું છે.
Aug 6,2023, 7:48 AM IST
Ravivar Upay
Ravivar Upay: હાથમાં ન ટકતું હોય ધન તો રવિવારે કરી લો આ કામ, ઘરમાં સ્થિર થશે લક્ષ્મી
Ravivar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહોના રાજા છે. સૂર્ય ભગવાનની કૃપાથી જ વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરી શકે છે. જો કુંડળીમાં સૂર્ય શુભ હોય તો જીવનમાં અપાર સુખ, ધન અને કીર્તિ પ્રાપ્ત થાય છે. જો સૂર્ય નબળો હોય તો વ્યક્તિ બીમાર અને હંમેશા આર્થિક સંકટમાં ઘેરાયેલો રહે છે. કુંડળીના સૂર્યને પ્રબળ બનાવવા અને સ્થિર ધનની પ્રાપ્તિ કરવા રવિવારે આ ઉપાય કરી શકાય છે.
Jul 30,2023, 7:43 AM IST
RAVIVAR KE UPAY
Ravivar Upay: રવિવારે કરી લો રામબાણ ઉપાય, 21 દિવસમાં જોવા મળશે ચમત્કાર, થશે ધન લાભ
Ravivar Ke Upay: રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. તેવામાં 23 જુલાઈ 2023 અને રવિવારનો દિવસ વધારે ખાસ છે. આજના દિવસે રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ યોગનો અદ્ભુત સંયોગ રચાયો છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. સાથે જ જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
Jul 29,2023, 15:07 PM IST
RAVIVAR KE UPAY
રવિવારે ગુપ્ત રીતે કરો આ કામ, તમારા પર થશે દુનિયાભરના રૂપિયાનો વરસાદ!
તમે જાણો છો કે સૂર્યની કૃપાથી જીવનમાં સુખ-સંપત્તિ આવે છે.સાથે જ જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે, તો ચાલો આપણે રવિવારે સૂર્ય ભગવાનને જીવનમાં સફળતા અને ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરીએ.
May 21,2023, 12:45 PM IST
Ravivar Upay
Ravivar Upay: રવિવારે કરેલા આ કામ જીવનમાં આવેલા સંકટ થશે દુર
Ravivar Upay: ભગવાન સૂર્યની પૂજા વિધિ વિધાન અને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે તો તેનું અનેકગણું ફળ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાય રવિવારે કરીને વ્યક્તિ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત કરવાની સાથે કુંડળીમાં સૂર્યને બળવાન બનાવી શકે છે.
Apr 23,2023, 7:07 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા