हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
refugees
Refugees News
Ahmedabad
અમદાવાદ : જિલ્લા કલેકટરે 17 પાકિસ્તાની નાગરિકોને નાગરિકત્વ આપ્યું, શરણાર્થીઓ ભાવુક
કલેકટર દ્વારા આજે જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવી હતી. આ અવસરે જીલ્લા કલેકટર સંદીપ સાગલેએ લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે લાભાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબધિત પ્રશ્નો પૂછ્યા હતા અને સાંત્વના આપી હતી. આ અવસરે લાભાર્થી સવામલે કલેકટરને નમન કરીને કહ્યું કે,સાહેબ ! અમે ભારતમાં શાંતિનો મહેસુસ કરીએ છીએ.
May 7,2022, 23:19 PM IST
Kutch
ઝૂરા કેમ્પમાં વસતા શરણાર્થીઓને મળશે નાગરિકત્વ, 2009માં પાકિસ્તાનથી આવ્યા હતા ગુજરાત
વર્ષ 2009માં પાકિસ્તાનથી ગુજરાત (Gujarat) ના પાટણ (Patan) માં પાકિસ્તાની (Pakistan) શરણાર્થીઓ અહીં આવ્યા હતા અને ત્યારબાદ 2011માં આ શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા.
May 30,2021, 11:54 AM IST
bjp
મહેસાણાના સાંસદ દ્વારા શરણાર્થીઓનું સ્વાગત, કહ્યું મોદી સરકારને તમારી ચિંત
આજે નાગરિકતા સંશોધન અધિનિયમને લઈને આજે સમગ્ર ભારતમાં ઘમાશાન રોડથી લઈને સંસદ સુધી થવા ગયું છે, ત્યારે નાગરિકતા સંશોધનના આ નવીન કાયદા કોઈપણ નાગરિકના અધિકાર પર તરાપ મારવા માટે નહીં પરંતુ 370 ની ભૂલ સમાન વિદેશમાં વસતા અને ભારતમાં બીજા અન્ય પરિવાર સાથે રહેતા શરણાર્થીઓને સન્માન આપવા માટેનો આ કાયદો છે જે વાતને લઈને મુસ્લિમની બહુમતી ધરાવતા રાષ્ટ્રના ત્રાહિત આપણા જ નાગરિક ભાઈ-બહેનોને ભારતની નાગરિકતા આપીને સન્માન આપવા માટેનો પ્રયાસ છે. જેની ખુશી આ નવીન કાયદાના લાભ લેનારા શરણાર્થીઓ પાસે આજે મહેસાણામાં જોવા મળી છે. જેમાં મહેસાણાના સાંસદે આજે આવા લાભાર્થીઓની વાત સાંભળીને તેમને શાલ ઓઢાડી ને સન્માન આપ્યા હતા.
Dec 26,2019, 19:26 PM IST
Algeria
મોતની રાહ જોઇ રહ્યા છે 13 હજાર લોકો, 48 ડિગ્રી તાપમાનમાં છોડી દેવાયા
અલ્જીરિયાએ ગત્ત 14 મહિનામાં આશરે 13 હજાર શરણાર્થીઓને કોઇ પણ મદદ કે ભોજન વગર સહારાનાં રણમાં છોડી દેવામાં આવ્યા હતા
Jun 25,2018, 20:53 PM IST
Trending news
breaking news
આ કળિયુગી જનેતા છે કે જલ્લાદ? કાળજાના કટકાને કૂવામાં ફેંકી હત્યા, કારણ જાણી ચોંકી જશ
Bad Cholesterol
આ વસ્તુઓથી નસોમાં જામે છે બેડ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થઈ જાય તે પહેલા ખાવાનું કરો બંધ
Ahmedabad News
GMDCમાં યોજાશે ભવ્ય 'વાયબ્રન્ટ નવરાત્રી', જાણો કઈ તારીખે કયા કલાકારો મચાવશે ધમાચકડી
IMD warning
વરસાદ છોડો...હવે ઠંડી પણ ભૂક્કા કાઢશે, લા નીનોના કહેરથી ભીષણ ઠંડી પડશે, IMDની ચેતવણી
gujarat news
ગુજરાતમાં વિકાસ ખાડે ગયો! રાજ્યમાં ચારેય કોર પ્રજાને ખાડા નડે છે પણ સરકારને નહીં...
Vinesh Phogat
વિનેશ ફોગાટનો દાવો : આવ્યો હતો પીએમ નરેન્દ્ર મોદીનો ફોન, પરંતુ મેં વાત ન કરી કારણ કે
gujarat news
જેનાથી ભગવાન રામે કર્યો હતો રાવણનો વધ, એ બાણ સાથે જોડાયેલો છે રૂપાલની પલ્લીનો ઈતિહાસ
petrol diesel prices
શું આજે ગાંધી જયંતિ પર સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ? તમારા શહેરમાં શું છે નવો ભાવ?
Shivrajpur Beach
'મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા..' અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્ય
Gold rate
નવરાત્રીના એક દિવસ પહેલા ઘટ્યો સોનાનો ભાવ, જાણો અમદાવાદમાં કેટલો છે સોનાનો રેટ