हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sankashti Chaturthi 2023
Sankashti chaturthi 2023 News
Sankashti Chaturthi 2023 Rashifal
સંકટ ચોથ પર આ રાશિના લોકો પર મહેરબાન થાય છે મંગલમૂર્તિ! કરે છે તમામ મનોકામના પુરી
Sankashti Chaturthi 2023 Rashifal: આજે ભાદ્રપદ મહિનાની સંકષ્ટી ચતુર્થી છે અને ગણેશ અમુક રાશિવાળા લોકો પર ખૂબ જ કૃપાળુ બનવાના છે. ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે.
Sep 3,2023, 11:36 AM IST
Sankashti Chaturthi 2023
સંકષ્ટી ચતુર્થી : મોટામાં મોટી ઈચ્છા પણ 15 દિવસમાં થશે પુરી, આજે કરી લો આ સરળ ઉપાય
Sankashti Chaturthi 2023: અધિક માસમાં આવતી દરેક તિથિ ખાસ હોય છે. તેમાં પણ ત્રણ વર્ષે એકવાર આવતી સંકષ્ટી ચતુર્થી જેને વિભુવન ચતુર્થી પણ કહેવાય છે તે ગ્રહ દોષથી મુક્તિ મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ છે. આ દિવસે આ એક મંત્રનો જાપ કરવાથી મનોકામના 15 દિવસમાં પૂર્ણ થાય છે.
Aug 4,2023, 12:30 PM IST
Sankashti Chaturthi 2023
Sankashti Chaturthi: આજે સંકષ્ટી ચતુર્થી, ચંદ્ર બદલશે રાશિ, આ રાશિના લોકોને મળશે લાભ
Sankashti Chaturthi 2023: આજે એટલે કે 7 જૂન 2023 ના રોજ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે ગણપતિ ભગવાનની આરાધના કરવાનું વિશેષ મહત્વ હોય છે. આજે ચંદ્ર રાશિ પરિવર્તન પણ કરશે.
Jun 7,2023, 7:14 AM IST
Sankashti Chaturthi 2023
આજે સંકટ ચતુર્થી, જાણો જીવનની સમસ્યા દુર કરતા વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત
Sankashti Chaturthi 2023: જો તમારા કોઈ કાર્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી હોય તો તે પણ ગણપતિજીની કૃપાથી દૂર થઈ શકે છે. આજના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી અને વ્રત કરવાથી વ્યક્તિને સુખ સૌભાગ્ય અને ધન પ્રાપ્ત થાય છે.
May 8,2023, 7:04 AM IST
Sankashti Chaturthi 2023
કાલે Sankashti Chaturthi, મહેનત કર્યા પછી પણ ન મળતી હોય સફળતા તો કરી લો આ ઉપાય
Sankashti Chaturthi 2023: આવતી કાલે જેઠ માસની ચતુર્થીની તિથિ છે. આ દિવસે સંકટ ચતુર્થી ઉજવવામાં આવે છે. સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવાથી અધૂરા કામ પણ પૂરા થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે. આ વખતે સંકટ ચતુર્થી 8 મે ના રોજ છે.
May 7,2023, 7:44 AM IST
Dwijapriya Sankashti Chaturthi 2023
આજે દ્વિજપ્રિય સંકટ ચોથ, જાણો શું છે તેનું મહત્વ અને પૂજાવિધિ તથા કથા
Dwijapriya Sankashti Chaturthi 2023: આજની ચોથ ઉત્તર ભારત સહિત દેશના અન્ય ભાગોમાં ફાગણ માસની (જ્યારે આપણા ત્યાં મહા વદ 4) કૃષ્ણ પક્ષની ચતુર્થી દ્વિજપ્રિય સંકટ ચોથ તરીકે ઉજવાય છે. આ દિવસે ભગવાન ગણેશની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. એવું મનાય છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
Feb 9,2023, 13:06 PM IST
Trending news
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા