हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shardiya navaratri 2024
Shardiya navaratri 2024 News
lifestyle
Navratri 2024: નવરાત્રી દરમિયાન લસણ-ડુંગળીથી બનાવી લો દૂરી, શરીરને મળશે ગજબના ફાયદા
નવરાત્રીનો તહેવાર હવે નજીકમાં છે અને લોકો નવ દિવસના આ પવિત્ર તહેવારની તૈયારીમાં વ્યસ્ત છે. આ સમયગાળા દરમિયાન, ઘણા ધાર્મિક નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમાં અમુક ખોરાક પ્રતિબંધનું પણ વિશેષ મહત્વ હોય છે. નવરાત્રિ દરમિયાન ડુંગળી અને લસણનું સેવન ન કરનું જોઈએ તેમ માનવામાં આવે છે, જેને આયુર્વેદમાં તામસિક ખોરાક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તામસિક ખોરાક એ છે જે શરીરમાં આળસ, ક્રોધ અને નકારાત્મકતા પેદા કરે છે. નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓનો ભોગ ન લગાવવો એ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પવિત્ર સમયમાં ડુંગળી અને લસણનો ત્યાગ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, જેમ કે પાચનતંત્રમાં સુધારો થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. આવો જાણીએ નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓનો ત્યાગ કરવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થઈ શકે છે.
Oct 2,2024, 15:18 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી