हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shardiya navaratri 2024
Shardiya navaratri 2024 News
lifestyle
Navratri 2024: નવરાત્રી દરમિયાન લસણ-ડુંગળીથી બનાવી લો દૂરી, શરીરને મળશે ગજબના ફાયદા
નવરાત્રીનો તહેવાર હવે નજીકમાં છે અને લોકો નવ દિવસના આ પવિત્ર તહેવારની તૈયારીમાં વ્યસ્ત છે. આ સમયગાળા દરમિયાન, ઘણા ધાર્મિક નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમાં અમુક ખોરાક પ્રતિબંધનું પણ વિશેષ મહત્વ હોય છે. નવરાત્રિ દરમિયાન ડુંગળી અને લસણનું સેવન ન કરનું જોઈએ તેમ માનવામાં આવે છે, જેને આયુર્વેદમાં તામસિક ખોરાક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તામસિક ખોરાક એ છે જે શરીરમાં આળસ, ક્રોધ અને નકારાત્મકતા પેદા કરે છે. નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓનો ભોગ ન લગાવવો એ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પવિત્ર સમયમાં ડુંગળી અને લસણનો ત્યાગ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, જેમ કે પાચનતંત્રમાં સુધારો થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. આવો જાણીએ નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓનો ત્યાગ કરવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થઈ શકે છે.
Oct 2,2024, 15:18 PM IST
Trending news
Ahmedabad News
GMDCમાં યોજાશે ભવ્ય 'વાયબ્રન્ટ નવરાત્રી', જાણો કઈ તારીખે કયા કલાકારો મચાવશે ધમાચકડી
IMD warning
વરસાદ છોડો...હવે ઠંડી પણ ભૂક્કા કાઢશે, લા નીનોના કહેરથી ભીષણ ઠંડી પડશે, IMDની ચેતવણી
gujarat news
ગુજરાતમાં વિકાસ ખાડે ગયો! રાજ્યમાં ચારેય કોર પ્રજાને ખાડા નડે છે પણ સરકારને નહીં...
Vinesh Phogat
વિનેશ ફોગાટનો દાવો : આવ્યો હતો પીએમ નરેન્દ્ર મોદીનો ફોન, પરંતુ મેં વાત ન કરી કારણ કે
gujarat news
જેનાથી ભગવાન રામે કર્યો હતો રાવણનો વધ, એ બાણ સાથે જોડાયેલો છે રૂપાલની પલ્લીનો ઈતિહાસ
petrol diesel prices
શું આજે ગાંધી જયંતિ પર સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ? તમારા શહેરમાં શું છે નવો ભાવ?
Shivrajpur Beach
'મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા..' અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્ય
Gold rate
નવરાત્રીના એક દિવસ પહેલા ઘટ્યો સોનાનો ભાવ, જાણો અમદાવાદમાં કેટલો છે સોનાનો રેટ
SSYSukanya Samriddhi Yojana
આ લોકપ્રિય સરકારી યોજનાના બદલાઈ ગયા નિયમો! જાણો હવે કઈ રીતે મળશે પૈસા
tripti dimri
તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો