हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Takshashila arcade
Takshashila arcade News
surat
સુરતમાં જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા, જુઓ મર્ડરના સીસીટીવી ફૂટેજ
સુરતના (Surat) સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ (Takshashila Arcade) પાસે કારમાં એક 32 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા (Youth Murder) કરવામાં આવી હતી. અજાણ્યા ઈસમો યુવકને કારમાં જ ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા
Mar 24,2021, 21:42 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરત આગકાંડ: કઈ રીતે આખી ઘટના બની અને પીડિતની શું સ્થિતિ છે તે અંગે તેના પિતા સાથે ખાસ વાતચીત
સુરત આગ કાંડને આજે એક મહિનો પુરો થયો છે. એક મહિના પહેલા સુરતમાં તંત્રની બેદરકારીના ભોગે 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના એક પીડિત હતા જતિનભાઈ નાકરાણી. જતિનભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તક્ષશિલા આર્કેડના બીજા મળે જતિનભાઈ ફેશન ઇન્સ્ટીટયૂટ હતું. ત્યારે એ દિવસે શું ઘટના બની હતી અને કેવી પરિસ્થિતી સર્જાઈ તે તમામ સવાલો સાથે ઝી 24 કલાકે જતિનભાઈના પિતા સાથે ખાસ વાતચીત કરી છે..
Jun 24,2019, 18:35 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરત: જુઓ વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે કેમ થઈ બબાલ
સુરત: વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે થઈ બબાલ
Jun 24,2019, 18:30 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરત: વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે થઈ બબાલ, જુઓ વાલીઓ કેમ ભડક્યા
સુરત: વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે બબાલ થઈ
Jun 24,2019, 18:30 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરતના ગોઝારા કાંડ પછી ફરી શરૂ થયું તક્ષશિલા આર્કેડ
સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલામાં આગ લાગતા 22 બાળકોના મોત થયા હતા. આ ઘટનાના 30 દિવસ બાદ આજે ફરી એક વખત તક્ષશિલા આર્કેડમાં વેપારીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. તક્ષશિલામાં હવન કરીને ફરીથી દુકાનો ખોલવામાં આવી છે.
Jun 24,2019, 10:23 AM IST
સુરત દુર્ઘટના
સુરત કરૂણાંતિકા: છેલ્લી ઘડીએ પુત્રીએ પિતાને કર્યો ફોન, જાણો શું કહ્યું...
સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં તક્ષશીલા આર્કેડની પાછળના ભાગે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેલી કિષ્ણા ભીકડીયાનું મોત થયું છે.
May 25,2019, 15:26 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરતમાં સ્થિતિ બેકાબુ પોલીસે કર્યો લાઠીચાર્જ, PASSએ આપ્યું બંધનું એલાન
શહેરના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને કારણે 20 જેટલા લોકોના મોત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતની આગની ઘટના બાદ સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવતા તંત્ર સામે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રોષે ભરાયેલા લોકો પર હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સુરત પાસની ટીમ દ્વારા સુરત બંધનું એલાન આપાવમાં આવ્યું છે.
May 25,2019, 0:05 AM IST
Trending news
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ