हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
UP Uttarakhand politics
Up uttarakhand politics News
Ram Temple
BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે
રામ મંદિર (Ram temple) નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે (Mahant Kamal Nayan Das) મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમી (Ram Navami) થી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવરાત્રિ રામ નવમી 2 એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી 2 એપ્રિલથી શરૂ થઈ જશે.
Feb 8,2020, 16:23 PM IST
અમેઠી
સ્મૃતિ ઇરાનીનો પ્રિયંકા ગાંધી પર હુમલો, કહ્યું- કાશીમાં જાય છે શિવાલય
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની શનિવારે વારાણસીમાં હતી. તેમણે કહ્યું કે અહીં નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં આયોજિત જન જાગૃતતા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન મંચ પર ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Jan 19,2020, 14:31 PM IST
UTTAR PRADESH
UP CAA હિંસામાં જીવ ગુમાવનાર દરેકને 5-5 લાખની સહાય આપશે સપા
ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) નાગરિકતા સંશોધન કાયદાની (CAA) વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શન બાદ હવે રાજનીતિ અટકી નથી રહી. સમાજવાદી પાર્ટીએ (Samajwadi party) હિંસામાં જીવ ગુમાવનાર લોકોનાં પરિવારજનો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે.
Jan 5,2020, 20:13 PM IST
એનપીઆર
એસપી પ્રમુખ અખિલેશ યાદવની મોટી જાહેાત, હું NPRમાં ફોર્મ નહીં ભરૂ
અખિલેશે કહ્યું, 'અમે બંધારણ બચાવવા ઈચ્છીએ છીએ, પરંતુ જેની સાથે મુકાબલો છે તે બંધારણને સમજતા નથી. યુવાનોને નોકરી જોઈએ કે એનપીઆર? તેમણે કહ્યું, ભાજપના લોકો નક્કી નહીં કરે અમે નાગરિક છીએ કે નહીં.
Dec 29,2019, 17:43 PM IST
નાગરિક સંશોધન એક્ટ
CAA Protest: લખનઉમાં બબાલ, અનેક સ્થળોએ આગચંપી, પોલીસ પર પથ્થરમારો
નાગરિકતા સંશોધન એક્ટ (Citizenship Amendment Act- સીએએ)ના વિરોધમાં દેશના ઘણા સ્થળોએ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે યૂપીમાં ઘણી જગ્યાએ ઉપદ્વવીઓએ હિંસક પ્રદર્શન કર્યું છે. તો બીજી તરફ લખનઉમાં પ્રદર્શન દરમિયાન બબાલ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે લખનઉના હજરતગંજ, ઠાકુરગંજ અને ઘણી જગ્યાએ ભીડે ઉગ્ર પ્રદર્શન કરતાં આગચંપી કરી છે.
Dec 19,2019, 18:33 PM IST
આઝમ ખાન
અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો, આઝમખાનનો પુત્ર હવે નહી લડી શકે ચુંટણી
સમાજવાદી પાર્ટી (Samajwadi Party)માંથી સાંસદ આઝમ ખાન (Azam Khan)નો ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમ હવે ચુંટણી લડી શકશે નહી. બે જન્મના દાખલાના મામલે અલ્હાબાદ કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો છે. તમને જણાવી દઇએ કે વર્ષ 2017ની ચુંટણીમાં અબ્દુલા આઝમ રામપુરથી સ્વાર સીટ પરથી ચુંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.
Dec 16,2019, 13:03 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી