हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જળાશય
જળાશય News
rain in gujarat
ખેડૂતોને નો ટેન્શન! 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ, કયા ઝોનમાં સિઝનનો કેટલો વરસાદ?
રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 70.87 ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 73.43 ટકા જળસંગ્રહ થયો છે, જ્યારે કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.72 ટકા વરસાદ થયો છે.
Aug 1,2023, 15:08 PM IST
ગુજરાત
રાજ્યના 26 જિલ્લામાં 4 ઈંચ, 16 તાલુકામાં બે ઇંચ વરસાદ, 85 જળાશયો છલકાયા
રાજ્યમાં સરેરાશ 119.20 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 204 જળાશયોમાં હાલ પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના 83.75 ટકા છે. સરદાર સરોવરમાં 95.78 ટકા પાણીનો સંગ્રહ થયો, ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 54.33 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 96.67 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 87.36 ટકા, કચ્છના 20 જળાશયમાં 76.03 ટકા, સૌરાષ્ટ્રના 139 જળાશયમાં 82.78 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
Sep 13,2019, 22:53 PM IST
ગુજરાત
રાજ્યમાં અત્યાર સુધીમાં 67.05 ટકા જળસંગ્રહ, 38 જળાશયો 100 ટકા ભરાયા
રાજ્યમાં થયેલા તાજેતરના વરસાદને પરિણામે સમગ્ર રાજ્યના 204 જળાશયોમાં 3લાખ 73 હજાર 247 એમ.સી.એફ.ટી નવા નીર આવ્યા છે. અને 67.05 ટકા જળ સંગ્રહ 11 ઓગષ્ટ સુધીમાં થયો છે.ગત વર્ષે આ જળાશયો માં 11 ઓગષ્ટ સુધીમાં 36.48 ટકા જળ સંગ્રહ થયો હતો.
Aug 11,2019, 22:22 PM IST
વરસાદ
રાજ્યમાં વરસાદી આફતઃ 108 ગામમાં વીજ પુરવઠાને અસર, 110 માર્ગ બંધ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ પણ 204 જળાશયમાંથી 196 જળાશયોમાં 70 ટકા કરતાં ઓછું જળસ્તર છે, જ્યારે માત્ર 1 જ જળાશયમાં 80થી 90 ટકા પાણી ભરાયું છે.
Aug 1,2019, 16:03 PM IST
પાણી
"દેશના 91 મુખ્ય જળાશયોમાં પાણીના સ્તરમાં થયો ઘટાડો": કેન્દ્રીય જળ આયોગ
દેશના 91 મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર 30 મેના રોજ પુરા થયેલા સપ્તાહમાં અગાઉના અઠવાડિયાની સરખામણીએ 1 ટકા ઓછું થઈ ગયું છે
Jun 3,2019, 8:55 AM IST
સુરત
પાણીના કકળાટ વચ્ચે ઓલપાડના ખેડૂતોની સફળ ખેતી, ઓછા ખર્ચે મળ્યો વધુ નફો
ઓલપાડ તાલુકામાં ડાંગર, શાકભાજી અને શેરડીનો પાક લેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ઉકાઇ જળાશયમાં સિંચાઈનું પાણી ઓછું હોવાની વાત સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
May 14,2019, 9:28 AM IST
Trending news
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ