हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
27/ 0
(6.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રવીણ તોગડિયા
પ્રવીણ તોગડિયા News
પ્રવીણ તોગડિયા
રામ મંદિર ચુકાદા બાદ પ્રવિણ તોગડીયાએ કરી મહાઆરતી...
રામ મંદિર ચુકાદા બાદ પ્રવિણ તોગડીયાએ કરી મહાઆરતી બાપુનગર ખાતે કરી હતી. તેમણે ઝડપથી રામ મંદિર બને તે અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Nov 10,2019, 23:50 PM IST
પ્રવીણ તોગડિયા
મોદી સાથે સ્કૂટર પર ભાજપનો પ્રચાર કરતા તોગડિયા હવે પડ્યા સામે
પ્રવીણ તોગડિયાએ પોતાની હિન્દુસ્થાન નિર્માણ દલ પાર્ટી તરફથી ચૂંટણી લડનારા ઉમેદવારોના નામની મંગળવારે જાહેરાત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની સામે પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખવાની જાહેરાત કરી છે, ગુજરાતમાં તેમની પાર્ટીના 9 ઉમેદવાર ચૂંટણી લડવાના છે
Mar 26,2019, 17:55 PM IST
પ્રવીણ તોગડિયા
લોકસભા ચૂંટણીઃ પ્રવીણ તોગડિયા 100 બેઠક પર ઉમેદવાર ઊભા રાખશે
પ્રવીણ તોગડિયાએ તેમની પાર્ટી 'હિન્દુસ્થાન નિર્માણ દળ' દેશના 12થી વધુ રાજ્યોમાંથી ચૂંટણી લડશે એવી જાહેરાત કરી છે
Mar 22,2019, 21:25 PM IST
વિશ્વ હિન્દુ પરિષદ
પાલડી કાર્યાલયને મુદ્દે VHP અને AHP આમને-સમાને, હાઇકોર્ટ લેશે નિર્ણય
વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદના કબ્જામાં રહેલું પાલડીનું વણીકર ભવનને લઈને વિવાદ વકર્યો છે. ત્યારે વણીકર ભવન કોની માલિકીનું છે. તેને લઈને VHP ઉત્તર ગુજરાત પ્રાંતવતી રણછોડ ભરવાડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ છે. અને વણીકર ભવનની માલિકી માટેનો દાવો રજુ કર્યો છે. જેને લઈને જસ્ટિસ સોનિયા ગોકણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, ગૃહ મંત્રાલય, પોલીસ કમિશનર અને ઝોન 7ના DCP સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
Feb 12,2019, 19:51 PM IST
પ્રવીણ તોગડિયા
સત્તાની લડાઈ : અમદાવાદમાં આમનેસામને આવ્યા VHP અને AHPના કાર્યકર્તાઓ
અમદાવાદમાં આજે વનીકરણ ભવન મામલે પ્રવીણ તોગડિયાની સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. પાલડીમાં આવેલ વણીકર ભવનનો કબજો AHPએ કર્યો છે, તેવો આરોપ VHPના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના બાદ તેમણે તોડફોડ પણ કરી હતી. આજે પ્રવિણ તોગડીયા તેમની નવી પાર્ટીની જાહેરાત કરવાના હતા, ત્યારે જ અમદાવાદમાં વણીકર ભવનમાં તોડફોડ કરાઈ હતી. જોકે, આ સમગ્ર મામલે સત્તાની લડાઈ સામે આવી છે. પ્રવીણ તોગડિયા થોડા મહિના પહેલા VHPથી અલગ થયા હતા, અને તેમણે પોતાની નવી સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવી હતી.
Feb 9,2019, 16:10 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા