પરેશ ધાનાણી-અમિત ચાવડાની રાજીનામું આપવાની વાત પર જાણો કોંગ્રેસ કાર્યકરોનો મત

ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હારની સ્વૈચ્છિક જવાબદારી સ્વિકારી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પાસેથી જાણીએ કે તેઓ આ વિશે શું જણાવી રહ્યા છે.

Trending news