હનુમાન જયંતિના પર્વ પર સાળંગપુર અને અમદાવાદ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

આજે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિનો તહેવાર છે ત્યારે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તમામ હનુમાનજીના મંદિરોમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે તો જુઓ બોટાદ અને અમદાવાદ હનુમાન મંદિરનો માહોલ

Trending news