સિંધિયા સાથે કોંગ્રેસ છોડનાર ધારાસભ્યએ આખરે પાર્ટી છોડવાનુ કારણ જણાવ્યું...

મધ્ય પ્રદેશમાં આવેલ રાજકીય ભૂકંપ બાદ હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 20 ધારાસભ્યો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષને બાય બાય કહ્યું હતું. તેના બાદ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહે તમામ ધારાસભ્યોને ભાજપ પક્ષમાં આવકાર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ છોડનાર ધારાસભ્યોએ કોંગ્રેસ છોડવાનું કારણ જણાવ્યું હતું.

Trending news