हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhakti Sanagam
Bhakti sanagam News
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
ભક્તિ સંગમમાં જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી સારા ફળની પ્રાપ્તિ થશે
Sep 25,2019, 9:08 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો 100 વર્ષ જૂના સિદ્ધપુરના દ્વારકાધિશ મંદિરે
સિદ્ધપુર શહેરએ ધાર્મિક નગરી ગણવામાં આવે છે. શહેરમાં અનેક પ્રાચીન મંદિરો શિવાલયો આવેલા છે. ત્યારે સિદ્ધપુર શહેરમાં વૈષ્ણવ સંપ્રદાયનું પૌરાણિક દ્વારકાધીશનું મંદિર આવેલ છે. આ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો આ મંદિર અંદાજે 100 વર્ષ જૂનું છે અને તે સમયે સિદ્ધપુર ખાતે આવેલ અલ્પા સરોવરમાંથી વૈષ્ણવ સંપ્રદાયના એક વ્યક્તિને દ્વારકાધીશની મૂર્તિ મળી હતી. ત્યારબાદ બાલ કૃષ્ણ લાલજી મહારાજ દ્વારા બિંદુ સરોવર રોડ પર રામજી મંદિરની બાજુમાં દ્વારકાધીશના મંદિરનું નિર્માણ કરી દ્વારકાધીશની મૂર્તિને બિરાજ માન કરી હતી.
Sep 25,2019, 9:08 AM IST
Bhakti Sanagam
ભક્તિ સંગમ: જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
Sep 24,2019, 9:44 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ધામ
ચાર ધામમાનું એક ધામ અને સાત પૂરીમાની એક પૂરી એટલે ભગવાન વિષ્ણુ એવા દ્વારકાધીસનાં ધામમાં દ્વારકાથી 45કિલો મીટર દૂર આવેલ પીંડારા ગામ જયા કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ બાદ ગુરુકુળમાં કોઈ બચ્યું ન હતું અને પાંડવો પોતાના ભાઈઓ અને વડીલોનાં પિંડ તારવવા અહી આવ્યા હતા અને ભગવાન વિષ્ણુ એટલે કે કૃષ્ણની હાજરીમાં અહી લોખંડનાં પિંડ તારવ્યા હતા. આં 5000 વર્ષ પહેલાં પિંડ તારવ્યા હોય, આ ક્ષેત્ર પિંડાંરા તરીકે ઓળખાય છે. પાપથી મુકત અને પિતૃઓનાં મોક્ષ માટે ભીમ દ્વારા લોખંડનું પિંડ અહી તરી ગયું ત્યારેથી આં સ્થાનનો મહિમા ગુજરાત અને દેશ ભરમાં પ્રખ્યાત છે. શ્રાદ્ધ માટે પિંડારાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જેનાં સવજનનાં અપમૃત્યુ થયા હોય તેવા પિતૃઓનાં મોક્ષ માત્ર આ ક્ષેત્રમાં જ સંભવ છે.
Sep 24,2019, 9:44 AM IST
Bhakti Sanagam
ભક્તિ સંગમ: ચાલો જાણીએ પિતૃદોષ નિવારણના ઉપાય
ચાલો જાણીએ પિતૃદોષ નિવારણના ઉપાય
Sep 23,2019, 10:01 AM IST
Bhakti Sanagam
ભક્તિ સંગમ: જાણો શ્રાદ્ધવિધિ માટે રફાળેશ્વર મહાદેવ મંદિરનું શું છે મહત્વ
ભાદરવા મહિનાને આમ તો પિતૃના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે આ મહિનામાં લોકો તેના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરાવતા હોય છે સમગ્ર ગુજરાતમાં જુદીજુદી ત્રણથી ચાર જગ્યાએ જ પિતૃ શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે
Sep 23,2019, 9:30 AM IST
Trending news
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ