हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dwarka temple close
Dwarka temple close News
જન્માષ્ટમી
જન્માષ્ટમીના બે દિવસ બાદ દ્વાર ખૂલતા જ દ્વારકાધીશના દર્શન કરવા દોડ્યા ભક્તો...
કોરોના મહામારીને કારણે ઈતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશ જગતમંદિર જન્માષ્ટમીના દિવસે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. તેથી પાવન પર્વના દિવસે દ્વારકાધીશ મંદિરનું પરિસર એકદમ ખાલી જોવા મળ્યું હતું
Aug 14,2020, 13:15 PM IST
જન્માષ્ટમી
કૃષ્ણ જન્મોત્સવ બાદ આજે ભક્તો હિંચકો ઝૂલાવીને લાલાને લાડ લડાવશે
કોરોના કાળમાં તમામ ભક્તોએ આ વખતે ઘરે રહીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવ્યો. તો આજે ગુરુવારે મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ એવા કાનુડાને હિંચકે ઝૂલાવીને દિવસભર લાડ લડાવાશે
Aug 13,2020, 8:19 AM IST
જન્માષ્ટમી
શ્રીકૃષ્ણના વૈકુંઠ પરત જવાની સાથે જ કળિયુગની શરૂઆત થઈ હતી, જાણો મહાભારતના રોચક તથ્યો
હાલ આપણે કળિયુગમાં જીવી રહ્યાં છે, જે આપણા ચાર યુગમાંનો છેલ્લો યુગ છે. ત્યારે આ યુગ કેવી રીતે શરૂ થયો અને તેનો શ્રીકૃષ્ણ સાથે શું સંબંધ છે તે વિસ્તારથી જાણીએ...
Aug 12,2020, 15:59 PM IST
જન્માષ્ટમી
જન્માષ્ટમી: ભક્તો વિના સૂની થઈ દ્વારિકા નગરી, પહેલીવાર દરવાજેથી પાછા વળ્યાં ભક્તો
દ્વારકાધીશ જગત મંદિરના દરવાજા ભલે બંધ હોય, પણ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી. દ્વારકાથી પાંચ કિલોમીટર દૂરથી ઝળહળી રહેલું સુશોભિત જગતમંદિર નિહાળી શકાય તેવું ભવ્ય ડેકોરેશન કરાયું છે
Aug 12,2020, 14:48 PM IST
જન્માષ્ટમી
Photos : શામળાજીમાં ગોકુળ જેવો માહોલ, નિજ મંદિર ખુલ્લુ હોવાથી ભક્તોએ હસતા હૈયે દર્શન
જન્માષ્ટમીના પર્વ પર જેમ ભગવાનનો જન્મ થાય છે, ત્યારે સમગ્ર ગોકુળ ગામમાં ઉત્સાહ હોય છે, તેવો જ ઉત્સાહ શામળાજીમાં શામળશા શેઠના જન્મ વખતે જોવા મળે છે
Aug 12,2020, 14:12 PM IST
જન્માષ્ટમી
સાદગીપૂર્ણ રીતે કરાઈ સુરત ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી
મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધને લઈ કેટલાક ભક્તો પરિસરના મુખ્ય દ્વાર બહારથી દર્શન કરી સંતોષ માણી રહ્યા છે. જ્યારે મંદિર બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે
Aug 12,2020, 13:55 PM IST
જન્માષ્ટમી
Pics : દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ, દિલ્હીના ઈસ્કોન મંદિરમાં અંદરનો નજારો આંખો ચકિ
ઈસ્કોન મંદિરમાં જે લોકોને આમંત્રિત કરાયા છે, તે લોકોને માત્ર મંદિરના કેમ્પસમાં જ પ્રવેશ આપવામાં આવશે. તો સાથે જ મંદિર દ્વારા ભક્તોને અપીલ કરાઈ છે કે, તેઓ પોતાના ઘરમાં જ રહીને જન્માષ્ટમીની ઉજવણી કરે
Aug 12,2020, 12:33 PM IST
જન્માષ્ટમી
જન્માષ્ટમી : દ્વારકામાં બંધ દરવાજામાં પરંપરા યથાવત, શામળાજીમાં ભક્તો દર્શન માટે ઉમટ્
ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના દરવાજા ભલે બંધ હોય, પણ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મંદિરને દર વર્ષની જેમ શણગારાયું છે
Aug 12,2020, 10:50 AM IST
જન્માષ્ટમી
ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ
ઈતિહાસમાં પહેલીવાર આપણે જોઈ રહ્યા છીએ કે આજનો પવિત્ર દિવસ પૃથ્વીના પાલનહારનું સૌથી મોટું મહાપર્વ છે અને છતાંય ભગવાનનાં મંદિરો બંધ છે. ત્યારે ગુજરાતીઓ ઘરે ઘરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી રહ્યાં છે
Aug 12,2020, 8:49 AM IST
આજનું રાશિફળ
રાશિફળ 12 ઓગસ્ટ: આજે જન્માષ્ટમી પર 6 રાશિ પર થશે બાળ ગોપાલની કૃપા
આજે જન્માષ્ટમીનું પર્વ અનેક રાશિઓ માટે ખુશીના સમાચાર લઈને આવશે, તો કેટલીક રાશિઓ માટે દિવસ થોડો મોળો રહેશે. માટે ખાસ વાંચી લેજો તમારું આજનું રાશિફળ....
Aug 12,2020, 8:57 AM IST
જગત મંદિર બંધ
દ્વારકા મંદિરના બંધ દરવાજામાં કેવી રીતે જન્માષ્ટમી ઉજવાશે? પૂજારીએ આપી માહિતી
કોરોના વાયરસને પગલે જન્માષ્ટમીના પાવન અવસર પર જગત મંદિર દ્વારકાના દ્વાર બંધ રહેશે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ (Dwarka temple close) રાખવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને લઈ દ્વારકા તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે. 10થી 13 ઓગષ્ટ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે તેવો દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરાયો છે. કૉવિડ 19 સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે જગત મંદિરનાં દ્વાર ભાવિકો માટે બંધ કરી દેવાયા છે, ત્યારે 5247મી જન્માષ્ટમી ઉત્સવનો ઉત્સવ બંધ બારણાની અંદર કેવી રીતે ઉજવાશે તે જાણવાની દરેકમાં તાલાવેલી છે. ત્યારે જગત મંદિરના પૂજારીએ ઉત્સવ ઉજવણીની માહિતી આપી છે.
Aug 10,2020, 15:51 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી