हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
initiation
Initiation News
gujarat
જામનગરના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો: એક જ પરિવારમાંથી ત્રણ બાળકો બાલ્યવયે સંસાર છોડ્યો
મૂળ સિહોર નિવાસી વ્યાપારાર્થે છેલ્લા કેટલાક વર્ષથી ચંદ્રકાંતભાઈ જયંતીલાલ શાહ જામનગરમાં સ્થાયી થયેલ પરિવાર અત્યંત ધર્મભાવના ધરાવે છે. આ પરિવારમાં બાળપણથી સંસ્કૃતિ સાત્વિક સંસ્કારોનું બીજારોપણ કરવામાં આવે છે.
Dec 12,2021, 12:46 PM IST
Ahmedabad
સુવર્ણ અક્ષરે અંકિત થશે આ વર્ષીદાનનો વરઘોડો, 74 મુમુક્ષો પ્રભુ માર્ગે ચાલશે
આ શોભાયાત્રામાં રાજ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) એ મુખ્ય હાજરી આપી હતી. તેમાં સામેલ તમામ મુમુક્ષો આગામી 29 નવેમ્બર સુરત (Surat) માં દીક્ષા ગ્રહણ કરીને ઇતિહાસ રચશે.
Oct 24,2021, 19:46 PM IST
panchmahal
ગોધરા: સંયમના માર્ગે જતા અગાઉ કોમર્સ ગ્રેજ્યુએટ યુવતીએ કર્યું મતદાન, 3 માર્ચે દીક્ષા
જિલ્લાના ગોધરાની યુવતી આગામી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવાની છે. જો કે દીક્ષા લેતા પહેલા યુવતીએ આજે મતદાન કર્યું હતું. આમ યુવતીએ સંસારનો ત્યાગ કર્યા અગાઉ લોકશાહીના પર્વમાં અનોખુ યોગદાન આપ્યું હતું. સમગ્ર રાજ્યમાં આજે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરાની યુવતીએ કાંચી શાહે પોતાના પવિત્ર મતનું દાન કર્યું હતું.
Feb 28,2021, 22:34 PM IST
initiation
કોરોના મહામારીને સમજવા માટે ગુજરાતમાં પહેલીવાર દર્દીના દેહની પેથોલોજીકલ ઓટોપ્સી થશે
કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર વિશ્વ એક જુથ થઈને લડી રહ્યું છે. ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ માટે ખૂબ જ સારા સમાચાર છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે. આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા-ક્યાં આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે? તે જાણી શકાશે. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજ્ય હાંસલ કરી શકાશે.
Sep 7,2020, 17:40 PM IST
સુરત
માતા-પિતા કરતા રહી ગયા લગ્નની તૈયારી અને 23 વર્ષીય ધ્રુવીએ કરી....
સુરતમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં દીક્ષા લઇ રહ્યા છે, જેમાં નાના બાળકોથી લઇ મોટી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે, ત્યારે આગામી 14મી તારીખે 8 યુવતીઓ દીક્ષા લેવા જઈ રહી છે, સુરત સહિત અન્ય શહેરોની યુવતીઓ દીક્ષાને લઈને ખુબ ઉત્સાહમાં છે, તો સાથે જ તેમના પરિવાજનો પણ ખુશ છે, મહત્વની વાત એ છે કે માતા-પિતાના અથાગ પ્રયત્નો છતાં યુવતીઓ દીક્ષા લઇ રહી છે.
Feb 10,2019, 17:50 PM IST
Trending news
Mohamed Muizzu
ચીનના લાડલા મુઈજ્જુ કેમ પડ્યા ભારતના ઘૂંટણિયે? ઈન્ડિયા આઉટ કહેનારને ભારતની પડી જરૂર
Fake Billing
બોગસ બિલિંગ કેસમાં GST ના દરોડા, 10થી વધુ આરોપીઓને ફટકારાઈ નોટિસ
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળ્યો તો કોણ બનશે CM? રેસમાં આ નામ છે સૌથી આગળ
Yemen
હવે આ દેશે ઈઝરાયેલ પર છોડી મિસાઈલો, સમગ્ર દેશમાં વાગી સાઈરન, રેડ એલર્ટ જાહેર
Rahul Sharma
આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું 'બ્રહ્માસ્ત્ર', ભર જુવાનીમાં કરિયરનો અંત
Ronnie Screwvala
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં
Ayushman Bharat card
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા
pm narendra modi
ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, પરંતુ......
lifestyle
રાતે પૂરતી ઊંધ લીધા પછી પણ સવારે થાકથી ટૂટે છે શરીર, જાણો કારણ અને ઉપાય
Dakor Temple
ડાકોર મંદિરમાં ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, આજથી શરૂ થઈ નિશુલ્ક ભોજન વ્યવસ્થા