हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Jethmalani
Ram jethmalani News
indira gandhi
ઈન્દિરાજીના હત્યારાનો બચાવ, હાજી મસ્તાનથી હર્ષદ મહેતા સુધીના આરોપીઓને છોડાવનાર વકીલ
આજે રામ જેઠમલાણીનો જન્મ દિવસઃ જાણો કોણ છે ભારતના સૌથી મોટા વકીલ? જેમણે ઈન્દિરા ગાંધીના હત્યારાઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. અંડરવર્લ્ડના સૌથી પહેલાં ડોન કહેવાતા અને દેશના તે સમયના સૌથી મોટા સ્મગલર ગણાતા હાજી મસ્તાનનો કેસ લડીને તેને બચાવ્યો. દેશના સૌથી મોટા કૌભાંડી કહેવાતા શેરબજારના માસ્ટર માઈંન્ડ હર્ષદ મહેતાને બચાવવા કેસ લડ્યો તેવા દેશના સૌથી મોટા વકીલ રામ જેઠમલાણીની કહાની...
Sep 14,2022, 21:12 PM IST
રામ જેઠમલાણી
વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું નિધન, લડ્યા હતા ઈન્દિરા-રાજીવ ગાંધીના હત્યારાઓનો કેસ
દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું આજે દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે એક અસાધારણ વકીલ ગુમાવ્યાં. તેમણે કહ્યું કે સંસદ અને કોર્ટમાં તેમણે મહાન યોગદાન આપ્યું છે.
Sep 8,2019, 10:40 AM IST
રામ જેઠમલાણી
રામ જેઠમલાણીના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ગણાવ્યાં 'અસાધારણ વકીલ'
દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું આજે દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે એક અસાધારણ વકીલ ગુમાવ્યાં. તેમણે કહ્યું કે સંસદ અને કોર્ટમાં તેમણે મહાન યોગદાન આપ્યું છે.
Sep 8,2019, 10:32 AM IST
રામ જેઠમલાણી
ખિસ્સામાં 1 પૈસો લઈને કરાચીથી ભારત આવ્યાં હતાં રામ જેઠમલાણી, વકીલાત ક્ષેત્
જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને છેલ્લા શ્વાસ લીધા. રામ જેઠમલાણી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં.
Sep 8,2019, 10:22 AM IST
રામ જેઠમલાણી
દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન
જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં છેલ્લા શ્વાસ લીધા. રામ જેઠમલાણીની ગણતરી દેશના સૌથી સારા વકીલોમાં થતી હતી. તેમણે પોતાના જીવનમાં અનેક મોટા કેસ લડ્યા અને જીત્યા હતાં. જેઠમલાણી કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. રામ જેઠમલાણી છેલ્લા બે અઠવાડિયાથી બીમાર હતાં.
Sep 8,2019, 9:42 AM IST
Trending news
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ