हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rupal Palli
Rupal palli News
Navratri 2024
રૂપાલની પલ્લીમાં બની અદભૂત ઘટના, માતાજીના ગોખમાં કબૂતર આવી ચઢ્યું
Rupal ni Palli : ગાંધીનગરના રૂપાલમાં રંગેચંગે નીકળી વરદાયિની માતાજીની પલ્લી,,, દેશભરમાંથી આવેલા ભક્તોએ પલ્લીમાં ઘી ચડાવીને પોતાની માનતા કરી પૂરી,,, અંદાજે 50 કરોડ રૂપિયાના ઘીનો થયો અભિષેક
Oct 12,2024, 8:55 AM IST
navratri
રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે આખા ગામમાં કેમ વહે છે ઘીની નદીઓ? જાણો ભવ્ય ઈતિહાસ- મહત્વ
સમૃદ્ધિની વાત કરવાની હોય ત્યારે વર્ષો નહીં સદીઓથી લોકો કહે છે 'અહીં દૂઘ-ઘીની નદીઓ વહે છે' આ તો કહેવત થઈ પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજની નહીં પરંતુ સદીઓથી ઘીની નદીઓ વહે છે. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખાણાય છે, તેટલી જ રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે.
Oct 22,2023, 9:30 AM IST
navratri
રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં કેમ વહે છે ઘી ની નદીઓ? જાણો રસપ્રદ ઈતિહાસ
સમૃદ્ધિની વાત કરવાની હોય ત્યારે વર્ષો નહીં સદીઓથી લોકો કહે છે 'અહીં દૂઘ-ઘીની નદીઓ વહે છે' આ તો કહેવત થઈ પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજની નહીં પરંતુ સદીઓથી ઘીની નદીઓ વહે છે. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખાણાય છે, તેટલી જ રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે.
Oct 20,2021, 9:19 AM IST
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારમાં નિકળશે પરંપરાગત 137 મી પલ્લી, શ્રધ્ધાળુ કરશે યાત્રાના દર્શન
દશેરા પર્વ નિમિત્તે શહેરના નરોડા વિસ્તારમાંથી 137 મી પલ્લી યાત્રા નિકળશે. નરોડા ગામના દરબારવાસથી નિકળનારી પલ્લી અઢી કિ.મી. પદયાત્રા કરી રાંદલમાતાજીના મંદિરે લઇ જવાશે. આ દરમિયાન સંખ્યાબંધ શ્રધ્ધાળુ પલ્લીના દર્શન કરશે
Oct 13,2021, 19:56 PM IST
gandhinagar
રૂપાલની પલ્લીને લઈને મોટા સમાચાર, યોજાશે કે નહિ યોજાય ટ્રસ્ટીએ આપી તેની માહિતી
કોરોનાનો કહેર ધીરે ધીરે ઓસરી રહ્યો છે એટલે જનજીવન થાળે પડી રહ્યુ છે. બે વર્ષ બાદ લોકો નવરાત્રિ (Navratri) ના પર્વને માણી રહ્યાં છે. આ વર્ષે માત્ર શેરી ગરબાને જ મંજૂરી મળી છે, જાહેર ગરબા પર પ્રતિબંધ મૂકાયો છે. પણ આસ્થાનીત વાત કરીએ તો આ વર્ષે કોરોના કાળમાં માતાના તમામ ધામ ભક્તોને દર્શન માટે ખુલ્લા મૂકાયા છે. ત્યારે ગાંધીનગરના રૂપાલ (rupal palli) માં કોરોના ગાઈડલાઈન સાથે પરંપરાગત પલ્લી નીકળશે. આ વર્ષે રૂપાલમાં મેળો નહિ યોજાય પણ પલ્લીના દર્શન થશે. માત્ર ગામના લોકો જ પલ્લીમાં હાજર રહી શકશે.
Oct 10,2021, 11:17 AM IST
Rupal Palli
પલ્લી પરંપરા અતૂટ: રાજ્ય સરકારની મનાઇ છતાં રૂપાલમાં મોડી રાતે યોજાઈ પલ્લી
ગાંધીનગર તાલુકાના રુપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી યોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી
Oct 26,2020, 8:42 AM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: રૂપાલની ભવ્ય પલ્લીમાં હજારો કિલો ઘીનો અભિષેક
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટ્યા હોવાનો અંદાજ છે. તો રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. લગભગ ચાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો ચઢાવો થયો હતો. અને હજુ પૂનમ સુધી લોકો ઘી ચઢાવશે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે. અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. અને પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી સકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે છે.
Oct 8,2019, 10:50 AM IST
ગાંધીનગર
રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં ઊમટ્યું માનવ મહેરામણ
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડ્યા. અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટ્યા હોવાનો અંદાજ છે. તો રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. લગભગ ચાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો ચઢાવો થયો. અને હજુ પૂનમ સુધી લોકો ઘી ચઢાવશે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે. અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. અને પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી શકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે.
Oct 8,2019, 9:10 AM IST
રૂપાલ પલ્લી
રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી, થશે હજારો કિલો ઘીનો અભિષેક
ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે સોમવારે સુપ્રસિદ્ધ વરદાયિની માતાની પલ્લી યોજાશે. સોમવારે રાત્રે 12 વાગે મંદિર પરિસરમાંથી પલ્લીની શરુઆત થશે. પાંડવોના સમયથી ચાલતી વરદાયીની માતાની પલ્લીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વખતે પલ્લી માટે અંદાજે 500 જેટલો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે. જ્યારે સીસીટીવી અને વિડિયો કેમેરાથી સમગ્ર પલ્લી પર નજર રાખવામાં આવશે.
Oct 7,2019, 21:02 PM IST
રૂપાલ પલ્લી
નવમા નોરતે રૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લી, 4 લાખ કિલો ઘીનો અભિષેક
મધરાતે ચાર લાખ કિલોથી વધુ ઘી ભકતો દ્વારા માતાજીની પલ્લી પર ચડાવવામાં આવ્યું, 12 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ માતાના દર્શન કર્યા
Oct 19,2018, 7:26 AM IST
રૂપાલ
આજના યુગમાં ક્યાંય ઘીની નદીઓ વહે છે, તો તે છે ગુજરાતનું આ ગામ
Oct 16,2018, 14:57 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી