हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચંપત રાય
ચંપત રાય News
ram mandir
સંસદ બાદ હવે રામ મંદિરનો વારો, ગ્રાઉન્ડ ફ્લોર બનીને થયો તૈયાર, જુઓ તસવીરો
Sri Ram Temple: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ જારી છે. તેને 2024માં શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તે માટે ઝડપથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
May 28,2023, 17:22 PM IST
Ayodhya Ram mandir
અયોધ્યામાં શરૂ થયું રામ મંદિર નિર્માણ, દાન આપવા ટ્રસ્ટે જાહેર કર્યો એકાઉન્ટ નંબર
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બુધવારે એક વીડિયો સંદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું કે, 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું, હવે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે.
Aug 12,2020, 14:31 PM IST
રામ જન્મભૂમિ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે 'ટાઈમ કેપ્સ્યૂલ'ના વિવાદનો છેદ ઉડાવ્યો, અહેવાલો ફગાવ્
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે ટાઈમ કેપ્સ્યૂલના અહેવાલોને ફગાવ્યાં છે. ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે ટાઈમ કેપ્સ્યૂલના અહેવાલોને ઉપજાવી કાઢેલા ગણાવ્યાં. તેમણે કહ્યું કે જે અહેવાલ ટ્રસ્ટના માધ્યમથી આવે તેના ઉપર જ વિશ્વાસ કરો અને કાલ્પનિક વાતો પર નહીં. ZEE NEWS એ પહેલા જ ટાઈમ કેપ્સ્યૂલના ખબરને ખોટા ગણાવ્યાં હતાં.
Jul 28,2020, 14:33 PM IST
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
મહંત નૃત્ય ગોપાલ દાસને બનાવ્યા 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર 'ટ્રસ્ટના અધ્યક્ષ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટની પહેલી બેઠકમાં મહંત નૃત્ય ગોપાલ દાસને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વિહિપ નેતા ચંપત રાયને ટ્રસ્ટના મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ નૃપેન્દ્ર મિશ્રને નિર્માણ સમિતિના ચેરમેન અને ગોવિંદ દેવ ગિરિને ટ્રસ્ટના કોષાધ્યક્ષ નિમવામાં આવ્યા છે.
Feb 19,2020, 20:15 PM IST
અયોધ્યા
રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોની જાહેરાત, હિંદુ પક્ષના વકીલ પારાશરન સહિત લોકો થયા સામેલ
રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે રચવામાં આવેલી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shree Ram Janmabhoomi kshetra Trust)ની પહેલી બેઠક આજે સાંજે 5 વાગે દિલ્હીમાં થશે. બેઠક પહેલાં કુલ 15 સભ્યોના ટ્રસ્ટની જાહેરાત કરી દીધી...
Feb 19,2020, 15:03 PM IST
અયોધ્યા
રામ મંદિર ટ્રસ્ટની પહેલી બેઠક આજે, આ મોટા ચહેરા પણ થઇ શકે છે સામેલ
રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે રચવામાં આવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ (Shree Ram Janmabhoomi kshetra Trust)ની પહેલી બેઠક આજે 5 વાગે દિલ્હીમાં હશે. આ બેઠકમાં 13 સભ્ય ભાગ લેશે અને 2 અન્ય સભ્યોની પસંદગી ટ્રસ્ટ આજે કરી શકે છે.
Feb 19,2020, 14:16 PM IST
Trending news
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા