हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જલારામ બાપા
જલારામ બાપા News
Jalaram Jayanti 2024
લોહાણા સમાજની અનોખી ભક્તિ, જલારામ બાપાની જયંતીએ 225 કિલોનો મહાકાય લાડુ બનાવ્યો
Jalaram Jayanti 2024 રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના ભુજમાં જલારામ જયંતીની વિશેષ ઉજવણી કરાઈ હતી. જલારામ જયંતી પર 225 કિલોનો લાડુ બનાવાયો છે. બુંદીનો વિશાળ લાડુ પ્રસાદ તરીકે બનાવાયો. સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જયંતી હોવાથી લાડુનો પ્રસાદ ખાસ તૈયાર કરાયો છે. આ 225 કિલોના બુંદીના લાડુમાં 75 કિલો બેસન, 60 કિલો ઘી, 30 કિલો તેલ, 50 કિલો ખાંડ ,10 કિલો ડ્રાય ફ્રુટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ લાડુ 4 ફૂટ પહોળો અને 2.5 ફૂટ ઊંચો છે. સંત જલારામબાપાનો જન્મ 4, નવેમ્બર 1799 ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. જલારામ બાપા હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા હતા અને આજે પણ વીરપુરમાં જલારામ અન્નક્ષેત્ર ચાલે છે.
Nov 8,2024, 9:14 AM IST
Jalaram Jayanti 2024
જલારામ જયંતી 2024 : દિવાળીની જેમ સજ્યું વીરપુર, બાપાના આર્શીવાદ માટે ભક્તો ઉમટ્યા
Jalaram Jayanti 2024 : પૂજ્ય જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતી તેમના ધામ વીરપુરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે, જ્યાં સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે.
Nov 8,2024, 9:14 AM IST
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
જલારામબાપાની આગામી શુક્રવાર ના રોજ આવતી 225 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને રંગ બે રંગી લાઈટો થી શણગાવામાં આવ્યું છે,અને બાપાની જન્મ જયંતિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે.
Nov 5,2024, 17:09 PM IST
religious
સેવકો સાથે ભજન કરતા સમયે જલારામ બાપા વૈકુંઠવાસ થયા હતા, આજે બાપાનો 141 મો નિર્વાણ દિ
Feb 26,2022, 12:29 PM IST
jalaram jayanti
આજે જલારામ જયંતી : બાપાનું વીરપુર કૌભાંડ નગરીમાંથી કેવી રીતે બન્યું ધાર્મિક આસ્થાનું
વીરપુરનું નામ આવે એટલે તરત જ જલારામ બાપાનું નામ યાદ આવે. સંત શિરોમણી જલારામ બાપા (Jalaram Bapa) ના વીરપુરનો ઈતિહાસ, સંત જલ્રરામ બાપા અને અહીં ચાલતા આવરિત અન્ન ક્ષેત્ર બાપા જેટાલ જ પ્રખ્યાત છે. સંત શિરોમણી જલારામબાપાની આજે 222 મી જન્મ જ્યંતી (jalaram jayanti) ની ઉજવણી થઈ રહી છે, ત્યારે વીરપુર સાથે જોડાયેલી આ માહિતી પણ જાણી લો.
Nov 11,2021, 12:05 PM IST
jalaram jayanti
વીરપુરમાં દિવાળી જેવો માહોલ, ઘરે ઘરે રંગોળી કરીને 222 મી જલારામ જયંતીની ઉજવણી શરૂ
સંત શિરોમણી જલારામ બાપાની આજે 222 મી જન્મ જયંતી (jalaram jayanti) છે. ગત વર્ષે કોરોના મહામારીમાં વીરપુર ધામમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. જલારામ ભક્તો દ્વારા ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ભક્તોએ ઘરે રહીને જ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ત્યારે કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત ઉજવણી થઈ રહી છે. જલારામ બાપા (Jalaram Bapa) ના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Nov 11,2021, 9:17 AM IST
jalaram jayanti
ઘરે ઘરે રંગોળી કરીને વીરપુરમાં જલારામ જયંતી ઉજવાઈ
Nov 21,2020, 12:00 PM IST
Jalaram Bapa
આ દરવાજાથી કોઈ ભૂખ્યું પરત ફરતુ નથી, 200 વર્ષથી ક્રમ ભૂલાયો નથી
કોઈ એક ભૂખ્યા વ્યક્તિને એક સમય ભોજન કરાવી શકો, પરંતુ જો આવું રોજ કરવાનું થાય તો કોઈ પણ વ્યક્તિ થાકી જાય. ત્યારે સૌરાષ્ટ્રનું વીરપુર એવી જગ્યા છે, જ્યાં છેલ્લા 200 વર્ષથી સદાવ્રત ચાલે છે અને રોજ હજારો લોકો અહીં ભોજન કરે છે, અને હવે છેલ્લાં 20 વર્ષથી કોઈ પણ ભેટ સોગાદ વગર ચાલે છે. સદાવ્રત, અને હવે આ સદાવ્રતના 200 વર્ષની ઉજવણી થઇ રહી છે.
Jan 18,2020, 9:26 AM IST
જલારામ બાપા મંદિર
ગુજરાતનું આ મંદિર છે રોટલાના પ્રસાદ માટે પ્રખ્યાત, ખાસ દિવસે બને છે દુનિયા
વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ, કઠોળ અને અને અનાજમાંથી બનાવવામાં આવેલા 111 જેટલા રોટલાનો અન્નકોટ અને વિવિધ 31 પ્રકારની ખીચડીઓનો જલારામ બાપાને ભોગ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જલાબાપાના ભક્તો આ અનેરા રોટલા અન્નકોટ ઉત્સવના દર્શનાથે આવી રહ્યાં છે. આ મંદિરમાં પ્રસાદમાં પણ રોટલા આપવામાં આવે છે.
Jan 19,2019, 10:08 AM IST
Trending news
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા
Rajkot
રાજકોટની તોફાની રાધાએ કર્યો આપઘાત, ઈન્સ્ટાગ્રામ ક્વીન તરીકે ફેમસ હતી
pm kisan yojana
ખેડૂતોને કાલે નહીં મળે 19મો હપ્તો, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનના પૈસા
Kash Patel
મૂળ ભાદરણના કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી લીધા FBI ચીફના શપથ
Devayat Khavad
ડાયરા કિંગ દેવાયત ખવડની કાર પર હુમલો, વિવાદિત કલાકાર ફરી વિવાદમાં આવ્યો