हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવલખી મેદાન
નવલખી મેદાન News
વડોદરા
વડોદરા: નવલખી ગેંગરેપ મામલે આજે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે
નવલખી ગેંગરેપ મામલે સ્પેશિયલ કોર્ટમાં આજે રજૂ થશે ચાર્જશીટ. 44 દિવસમાં જ 1000 પેજની ચાર્જશીટ તૈયાર કરાઈ. ફાંસીની જોગવાઈ ધરાવતી કલમ 6(1) અને લૂંટની કલમ 394 નો ઉમેરો કરાયો. 28 નવેમ્બર ના રોજ રાત્રે નવલખી મેદાન ખાતે સગીરા પર કિશન માથાસૂરિયા અને જશો સોલંકી એ દુષ્કર્મ કર્યું હતું.
Jan 22,2020, 10:30 AM IST
Vadodara
વડોદરા પોલીસનું ફિલ્મી પગલું: નવલખી દુષ્કર્મના આરોપીના 8 દિવસના રિમાન્ડ
શહેરના નવલખી મેદાનમાં સગીરા પર થયેલ સામૂહિક દુષ્કર્મના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કબ્જો મેળવ્યા બાદ વડોદરા પોલીસે આરોપીઓને પીડિતા સમક્ષ રજૂ કરી ઓળખ પરેડ કરાવી. પીડિતાએ આરોપીઓને ઓળખી કાઢતા જ તેમને કોર્ટમાં હાજર કરી પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા. વડોદરાના નવલખી મેદાનમાં દુષ્કર્મના મામલામાં 10 દિવસ બાદ આરોપીઓને પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. ત્યારબાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને સોમવારે નર્મદા ભુવન ખાતે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યા.
Dec 9,2019, 22:10 PM IST
વડોદરા દુષ્કર્મ કેસ
વડોદરા દુષ્કર્મ કેસના બંને નરાધમોને ઓળખ પરેડ માટે લઇ જવાયા
નવલખી મેદાન પર સામુહિક દુષ્કર્મનો મામલે કિશન માથાસૂરિયા અને જશો સોલંકીને હરણી પોલીસ મથકથી ઓળખ પરેડ માટે લઇ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને એસ.આર.પીની સુરક્ષા સાથે બળાત્કારીઓને લઈ જવાયા હતા. એન.જી.ઓ પીડિતાને લઈ નર્મદા ભુવન પહોંચી હતી. મેજિસ્ટ્રેટ સામે બળાત્કારીઓની ઓળખ પરેડની કાર્યવાહી શરૂ કરાઇ હતી. નર્મદા ભુવન ઓળખ પરેડ માટે આરોપીઓને લવાયા હતા.
Dec 9,2019, 15:55 PM IST
Vadodara
વડોદરાનાં નરપિશાચોને અમદાવાદ ક્રાઇમબ્રાંચે સોંપ્યા...
વડોદરાનાં નરપિશાચોને અમદાવાદ ક્રાઇમબ્રાંચે સોંપ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપેલા આરોપીઓને વડોદરા પોલીસને સોંપ્યા હતા.
Dec 8,2019, 20:25 PM IST
વડોદરા
વડોદરામાં દુષ્કર્મ મામલે સામાજિક કાર્યકરોના ઉપવાસ
વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મના મામલામાં ત્રણ દિવસ બાદ પણ આરોપીઓ ન પકડાતાં સામાજિક કાર્યકર અતુલ ગામેચિએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. નવલખી દુષ્કર્મ મામલામાં આરોપીઓને પકડવા પોલીસે 22 ટીમો બનાવી છે. તમામ ટીમ છેલ્લા ત્રણ દિવસથી આરોપીઓને શોધવા રાત દિવસ એક કરી રહી છે. તેમ છતાં પોલીસને સફળતા મળી નથી. ત્યારે સામાજીક કાર્યકર અતુલ ગામેચિ સહિત ત્રણ લોકો ગાંધીનગર ગૃહની બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા છે. સગીરા સાથે દુષ્કર્મના આરોપી નહિ પકડાય ત્યાં સુધી સામાજિક કાર્યકરો ઉપવાસ પર બેસશે.
Dec 2,2019, 15:29 PM IST
Trending news
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી