हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્ટેચ્યુ ઓફ યુનિટિ
સ્ટેચ્યુ ઓફ યુનિટિ News
Vadodara
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ પ્રભાવિત થયા ડો.સુભાષ ચંદ્રાજી, સરદારની પ્રતિમાને કર્યું વંદન
આરોગ્ય વનની ડાયરીમાં તેઓએ મેસેજ લખ્યો હતો કે, વિશ્વમાં સૌથી સુંદર આરોગ્ય વન અહી બનાવવામાં આવ્યુ છે. દરેક રાજ્યમાં આ રીતે આરોગ્ય વન બનાવવું જોઈએ
Jan 10,2021, 17:02 PM IST
President Ramnath Kovind
રાષ્ટ્રપતિના આગમન પહેલા કેવડિયામાં ફરી 18000 લોકોના થશે કોરોના ટેસ્ટ
કેવડિયામાં ફરી 18000 લોકોના કોરોના ટેસ્ટ થશે. દેશના રાષ્ટ્પતિ આવવાનાને કારણે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આજથી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 48 જેટલી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે ગાંધીનગરમાંથી 10 હજાર રેપીડિટેસ્ટ કીટ મંગાવાઇ છે. એક તરફ રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા sou પાસે કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. 25,26 અને 27 વિધાનસભા, રાજ્યસભા અને લોકસભાના સ્પીકર સહિત અન્ય અધિકારીઓનો સેમીનાર યોજવવાનો છે. 26મીના રોજ PM મોદી અને ગ્રહમંત્રી અમિત શાહ પણ આ કોન્ફરન્સમાં આવી શકે છે જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
Nov 18,2020, 21:45 PM IST
President Ramnath Kovind
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાતના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવી શકે છે
Nov 11,2020, 16:58 PM IST
River Rafting
સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં રિવર રાફ્ટિંગની સુવિધા ફરી શરૂ
સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં રિવર રાફ્ટિંગની સુવિધા ફરી શરૂ
Dec 22,2019, 22:30 PM IST
rain
નર્મદા જિલ્લામાં સાર્વત્રીક વરસાદથી સહેલાણીઓ ખુશ...
નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડવાનાં કારણે ન માત્ર ખેડૂતો અને સ્થાનિકો પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા માટે આવેલા સહેલાણીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. ચોમાસુ હોવાનાં પગલે આસપાસની તમામ ટેકરીઓમાં હરિયાળી છવાયેલી છે. અને જ્યારે સ્ટેચ્યુ ખાતેથી સહેલાણીઓ વિહંગાવલોકન કરે છે ત્યારે એક નયનરમ્ય નજારો જોવા મળે છે. જેના કારણે સહેલાણીઓ ખુબ જ ખુશ છે.
Jul 28,2019, 21:25 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટિ
સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક શહિદ પાટીદાર યુવાનોની યાદમાં બનશે ત્રિવિધ ભવન
પાસના સંગઠન પ્રભારી કહેવાતા દિલિપ સાબવાએ 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક શહિદ પાટીદાર યુવાનોની યાદમાં ત્રિવિધ ભવન બનાવવાની જાહેરાત કરી.
Sep 14,2018, 13:07 PM IST
Trending news
Fake Billing
બોગસ બિલિંગ કેસમાં GST ના દરોડા, 10થી વધુ આરોપીઓને ફટકારાઈ નોટિસ
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળ્યો તો કોણ બનશે CM? રેસમાં આ નામ છે સૌથી આગળ
Yemen
હવે આ દેશે ઈઝરાયેલ પર છોડી મિસાઈલો, સમગ્ર દેશમાં વાગી સાઈરન, રેડ એલર્ટ જાહેર
Rahul Sharma
આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું 'બ્રહ્માસ્ત્ર', ભર જુવાનીમાં કરિયરનો અંત
Ronnie Screwvala
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં
Ayushman Bharat card
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા
pm narendra modi
ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, પરંતુ......
lifestyle
રાતે પૂરતી ઊંધ લીધા પછી પણ સવારે થાકથી ટૂટે છે શરીર, જાણો કારણ અને ઉપાય
Dakor Temple
ડાકોર મંદિરમાં ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, આજથી શરૂ થઈ નિશુલ્ક ભોજન વ્યવસ્થા
pm narendra modi
મોદીને દેશના સફળ PM બનાવવા પાછળ ગુજરાતનો સિંહફાળો, જુઓ આ રહ્યા પુરાવા