ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આગમનને લઈને જુઓ જીતુ વાઘાણીએ શું કહ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 2 દિવસના અમદાવાદ પ્રવાસને લઇને પ્રદેશ ભાજપ અને રાજ્ય સરકારે તૈયારીઓ પૂર્ણ કરી છે. અમિત શાહનો કાર્યક્રમ પોતાના મતવિસ્તારના કાર્યકરોને મળવાનો છે, પરંતુ તેઓ ગૃહમંત્રી તરીકે આવી રહ્યા હોવાથી સરકારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

Trending news