પાણીની તંગી વચ્ચે રાજકોટમાં પાણીનો વેડફાટ ,જુઓ વિગત

રાજકોટ: નર્મદા કેનાલમાં થયું ભંગાણ.રાજકોટ નજીક ગૌરીદળ ગામ પાસે નર્મદા કેનાલમાં થયું ભંગાણ. તાત્કાલિક અસરથી પમ્પિંગ બંધ કરવામાં આવ્યું. કેનાલ રીપેર કરતા લાગશે 24 કલાક જેટલો સમય.અનેક વિસ્તારોમાં પાણી વિતરણને પહોંચી અસર.

Trending news