રાજકોટ શર્મસાર: બે દિવસમાં 3 બળાત્કાર, શહેરીજનોએ કરી આ માગ

રાજકોટમાં પણ માનવતાના મૂલ્યોને ધોઈ નાખતી ઘટના સામે આવી. ગઈ કાલે રાત્રે 80 ફૂટ રોડ પર ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારની 8 વર્ષની દીકરીને અજાણ્યા નરાધમો અપહરણ કરીને બાજુમાં આવેલા નાલામાં લઇ જઈને બાળકીની આબરૂ લૂંટી લીધી અને નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા, હાલ રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે અને નરાધમ આરોપીને ઓળખી બતાવનારને 50 હજારનું ઇનામ આપવાની પોલીસે જાહેરાત કરી છે.

Trending news