हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈન્દ્રભારતી બાપુ
ઈન્દ્રભારતી બાપુ News
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બા
સ્વામી નિત્યાનંદ (Nithyananda) વિરુદ્ધ લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદા અપહરણના મામલામાં પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આશ્રમ (Nityanand Ashram)માં માતાપિતાની મરજી વિરુદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે, આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે.
Jan 22,2020, 14:12 PM IST
Nityanand Ashram
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઈન્દ્રભારતી બાપુ બોલ્યા, ‘આવા તકલાદી સાધુને દેશવટ
અમદાવાદના નિત્યાનંદ વિવાદમાં જૂના અખાડાના સંતોનું મોટું નિવેદન સામે આવ્યું છે. જૂના અખાડાના ઉપાધ્યક્ષ અને ગિરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રભારતી બાપુએ નિત્યાનંદને તકલાદી સાધુ ગણાવ્યા. તેમજ આવા તકલાદી સાધુને દેશવટો આપવો જોઈએ તેવું કહ્યું હતું. પોલીસ ઝીણામાં ઝીણી તપાસ કરી નિત્યાનંદને કડક સજા કરવાની માગ કરી છે. તેમણે કહ્યું અજુગતી પ્રવૃત્તિઓ સાધુ માટે વ્યાજબી નથી. ધર્મ અને દેશને લાંછન લગાડે તેવા સાધુને સાથ નહિ દેવાની લોકોને અપીલ કરી છે.
Nov 20,2019, 15:01 PM IST
જુનાગઢ
Photos: ભવનાથના મેળામાં આ વર્ષે એવું જોવા મળશે, જેની સામે કુંભ મેળો પણ ફિક
જુનાગઢમાં યોજાતા ભવનાથના મિની કુંભમેળાનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ વર્ષે મેળામાં આવનાર ભાવિકોને એક ખાસ નજારો જોવા મળવાનો છે, આવો નજારો અત્યાર સુધી શ્રદ્ધાળુઓને ક્યારેય જોવા મળ્યો નહિ હોય. મેળાને લઈને જૂનાગઢને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ત્યારે શહેરની દિવાલો પર વિવિધ પેઇન્ટિંગ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Feb 25,2019, 12:29 PM IST
જુનાગઢ
આવતીકાલે ભવનાથ મેળાના ભવ્ય પ્રારંભ પહેલા લેવાયા બે મોટા નિર્ણય
જૂનાગઢ મિની કુંભ મેળાનો આવતીકાલે પ્રારંભ થવાનો છે. મેળાના પ્રારંભ પૂર્વે ભવનાથ મંદિરમાં અધિકારીઓની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં જિલ્લા કલેક્ટર, વન વિભાગના અધિકારી, યાત્રા ધામ વિકાસ બોર્ડના પધાધિકારી સહિત અખાડાના સાધુ સંતો હાજર રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને લઇને આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. આવતીકાલથી 7 દિવસ સુધી આ મેળો ચાલશે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમેટશે. ત્યારે આ વર્ષે જુનાગઢના મેળામાં ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે.
Feb 25,2019, 11:52 AM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ