हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભૂગર્ભ જળ
ભૂગર્ભ જળ News
Gujarat water crisis
આ જ સ્થિતિ રહી તો ગુજરાતમાં ખૂટી જશે ભૂગર્ભજળ! આ જિલ્લો સૌથી વધુ ખેંચે છે પાણી...
ગુજરાતનું ભૂગર્ભજળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ગુજરાતનું ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ નથી. આવું તમને કોઈ કહે તો વિશ્વાસ નહીં કરો ને. પરંતુ આ એકદમ હકીકત છે. કેમ કે ગુજરાતના ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ, આર્સેનિક, સીસુ, આયર્ન, નાઈટ્રેટ સહિતના જોખમી તત્વોની માત્રા જોવા મળી છે.
Feb 13,2025, 9:41 AM IST
Agriculture
ખેડૂતોની થાળીમાં ઘી-કેળા! ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
Gujarat Government Big Decision : લોકભાગીદારીથી બિન ઉપયોગી બંધ ખાનગી ટ્યુબવેલ રીચાર્જ કરાશે, રૂ.૧૫૦ કરોડની‘ભૂગર્ભ જળ રીચાર્જ’યોજનાને મંજૂરી, રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે, ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે, ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થશે
Jul 30,2024, 15:12 PM IST
gujarat
પાદરામાં આગામી દિવસો ખુબ જ જોખમી! ભૂગર્ભમાંથી નીકળ્યું લાલ રંગનું પાણી, વૈજ્ઞાનિકો..
પાદરા તાલુકાના અનેક ગામો જેવા કે દૂધવાળા, કરખડી,લુણા સહિતના અલગ અલગ ગામોમાં કુવામાંથી કે બોરવેલમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે, જે પાણી ખેડૂતો પોતાના પાકમાં ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતોના પાકને પણ આ પાણીના કારણે ભારે નુકશાન થાય રહ્યું છે.
Jul 23,2023, 20:18 PM IST
gujarat
ભૂગર્ભ જળનું આડેધડ દોહન કયા શહેરોને પડી રહ્યું છે ભારે? ગુજરાતમાં શું છે સ્થિતિ?
ભૂગર્ભ જળના અનિયંત્રિત દોહનને કારણે દેશમાં પાણીનું સ્તર વધુને ઉંડે જઈ રહ્યું છે. દેશમાં કેટલાક શહેરો અને જિલ્લામાં સ્થિતિ સ્ફોટક બની છે. જેમાં ગુજરાતના કેટલાક શહેરો પણ સામેલ છે.
Apr 27,2023, 23:06 PM IST
પાણીપત
પાણીપત કાર્યક્રમમાં જુઓ રાજકોટમાં ભૂગર્ભ જળમાં વધારો કરવા આવી કરાઈ શરૂઆત
ઉનાળો આવે એટલે રાજકોટમા દર વર્ષે પાણીની સમસ્યાઓ સર્જાય છે. એટલે મનપાના કમિશ્નર દ્રારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયા છે, જેના ભાગરૂપે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી ટ્રીટ કરી શુધ્ધ કરવામાં આવી રહ્યું છે જે પાણી ને મોરબીના સિરામિક ઉદ્યોગ, જેતપુરના સાડી ઉદ્યોગ , બિલ્ડર્સને બાંધકામ માટે અને ગાર્ડન માટે આપવામા આવશે.
May 17,2019, 21:35 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી