PM મોદીની શપથવિધિની તૈયારીઓને આપવામાં આવ્યો અંતિમ ઓપ

30મી મેએ પ્રધાનમંત્રી મોદીની શપથવિધિની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુરુવારે યોજાનારો આ શપથ સમારોહ વિશ્વને અનોખો સંદેશ પૂરો પાડવા જઈ રહ્યો છે. આ સમારોહમાં બિમ્સટેકના સભ્ય દેશોને આમંત્રણ આપી પાડોશી દેશ સાથે સંબંધ સુધારવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

Trending news