हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનાજ કૌભાંડ
અનાજ કૌભાંડ News
gujarat news
ગુજરાતના ગરીબોને કોણ રાખી રહ્યું છે ભૂખ્યાં? જાણો કોણ મારે છે કોળિયા પર કટકી
ગરીબો ભૂખ્યા ન રહે તે માટે સરકાર અનાજ આપે છે. આ જ અનાજથી અનેક ગરીબો પોતાનું પેટ ભરે છે. પરંતુ કેટલાક એવા પણ કૌભાંડીઓ છે જે ગરીબોના અનાજમાં પણ કટકી કરી જાય છે. સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરીને ગરીબોનો કોળિયો છીનવવાનું કામ કરે છે. ત્યારે ગુજરાતમાં ક્યાંથી ઝડપાયું અનાજનું કૌભાંડ?, કોણ છે કટકીબાજો? જાણો વિગતવાર આ અહેવાલમાં...
Aug 1,2024, 20:13 PM IST
panchmahal
અનાજ ચાઉં કરવાનું કૌભાંડ સામે આવ્યું: અધિકારીને કાર્યવાહી ન કરવા કોણે કર્યો ફોન?
પંચમહાલ ગરીબોનું અનાજ ચાંઉ કરી જવાનો મામલો. સામે આવ્યો હતો. જેમાં સરકારી અધિકારીને પ્રદેશના એક નેતાએ ફોન કરીને જવાબદાર આરોપી સામે કાર્યવાહી ન કરવા કહ્યું હતું.
Feb 14,2024, 14:57 PM IST
Grain scandal
સરકારના એક નિર્ણયથી અધિકારીઓમાં ફફડાટ, અનાજ કૌભાંડ અટકાવવા રિઓપન કરાશે જૂના કેસો
વર્ષ ૨૦૧૮ થી વિવિધ સંસ્થા અનાજની દુકાનોના કેસ રિઓપન કરવામાં આવશે. જે કેસમાં ચુકાદા પણ આવી ગયા છે તે કેસ પણ ફરી તપાસ કરવામાં આવશે. સરકારે પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓની એસ આઈ ટી ની રચના કરી.
Apr 28,2023, 12:21 PM IST
Ahmedabad
અમદાવાદ : ગરીબના પેટનું સરકારી અનાજ વેચવા જાય એ પહેલા પોલીસે પકડી લીધું
ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતુ અનાજ વર્ષોથી કાળા બજારી કરનારા લોકો ગેરકાયદેસર રીતે પચાવી રહ્યા છે. અને તે વાત તંત્રથી પણ અજાણ નથી. તેમ છતાં શહેરમાં ફરી એક વખત સરકારી અનાજને ગેરકાયદે વેચવાનુ કૌંભાંડ સામે આવ્યુ છે
Oct 20,2020, 17:06 PM IST
અનાજ કૌભાંડ
અનાજ કૌભાંડ: ગરીબ લોકોને સસ્તું અનાજ ન આપી બારોબાર વેચી દેવાયું
આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી, ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ગરીબ લોકોના સસ્તા અનાજને નહીં આપી ને બારોબાર વેચી દેવામાં આવે છે, અને ખરા હકદારને અનાજ માટે વલખા મારવા પડે છે.
Aug 18,2020, 16:33 PM IST
Large grain scam
ભરૂચમાં મોટુ અનાજ કૌભાંડ: ગોડાઉનમાં MLA અને પુરવઠ્ઠા અધિકારીના દરોડાથી ખુલી પોલ
ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે પુરવઠ્ઠા અધિકારીઓ સાથે રાખીને રેડ પાડતા ભરૂચના પુરવઠ્ઠા નિગમના અધિકારીએ ગોડાઉનમાંથી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. ઘઉની બોરીઓમાં 50.580 કિલોની બોરીમાં 350 ગ્રામ જેટલું અનાજ ઓછું હોવાનું સામે આવ્યું હતું. જેથી તત્કાલ ભરૂચનાં પુરવઠ્ઠા અધિકારી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. ડેપો મેનેજર પણ કાગળ પર રહેલો સ્ટોક ગોડાઉનમાં દેખાડી શક્યો નહોતો.
May 28,2020, 22:27 PM IST
Rajkot
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબારનું કૌભાંડમાં વધુ સનસનીખેજ આક્ષેપો
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબારનું કૌભાંડ સામે આવ્યા બાદ એક સામાજિક કાર્યકરે સનસનીખેજ આરોપ મૂક્યો છે. સામાજિક કાર્યકર મહેશ બુધવાણીએ આરોપ મૂકતા જણાવ્યું કે, પૂરવઠા વિભાગમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર ચાલે છે. સસ્તા અનાજના દુકાનધારકો પાસેથી લાયસન્સ કાઢી આપવા માટે રૂપિયા પડાવવામાં આવતા હોવાનો મોટો આક્ષેપ કરાયો છે. એટલું જ નહિ આવા અધિકારીઓ ભ્રષ્ટાચારી દુકાનધારકોને છાવરતા હોવાનું પણ મહેશ બુધવાણીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની વધુ ચાર સસ્તા અનાજની દુકાનોમાં કલેક્ટરે દરોડા પાડતા ફિંગરપ્રિંટ લીધા વગર બારોબર અનાજ વેચાયાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેને પગલે કલેક્ટરે ચારેય દુકાનોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. હજુ પણ રાજકોટમાં મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.. બીજી તરફ મુખ્ય પુરવઠા અધિકારી પૂજા બાવડાએ મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરતા તેમની સામે ભ્રષ્ટાચારીઓને છાવરવાનો આરોપ લાગ્યો છે.. આ કૌભાંડ સામે આવ્યા બાદ જ્યારે મીડિયાકર્મીઓ ઘટનાની વિગતો પૂછવા ગયા તો પૂરવઠા અધિકારીએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી સવાલ પૂછવા હોય તો ચેમ્બરની બહાર નીકળી જવાનું જણાવી ગેરવર્તણૂંક કરી હતી.. હજુ આવી અનેક દુકાનો સામે કાર્યવાહી ન થઈ હોવા અંગેના સવાલના જવાબમાં પૂરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે આ સાઈબર ક્રાઈમ છે અને તેની તપાસ ચાલી રહી છે.
Mar 11,2020, 14:35 PM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો