हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અશ્વગંધા
અશ્વગંધા News
herbal tea
દિવસમાં એકવાર આ હર્બલ ટી પી લેવી, પેટ પર બનતા ચરબીના ટાયર ઝડપથી ઓગળવા લાગશે
Herbal Tea For Weight loss: જો શરીરમાં ફક્ત પેટ અને કમરના ભાગે ચરબી જામી હોય તો તે સૌથી વધુ ખરાબ લાગે છે. કોઈપણ કપડા પહેરો તેમાંથી પેટ પર બનતા ચરબીના ટાયક દેખાય છે. આ ચરબીને એક હર્બલ ચાની મદદથી દુર કરી શકો છો.
Jan 8,2025, 13:02 PM IST
Health Care Tips
મહિલાઓ માટે વાયગ્રાની જેમ કામ કરે છે આ 3 કુદરતી વસ્તુઓ, ઉંમર વધતાં કરવું જોઈએ સેવન
Women Health: જો તમારી પણ એક ઉંમર થઈ હોય તો ધીરેધીરે તમારી ઈચ્છાઓ ઓછી થવા લાગે છએ. ઓછી કામવાસના જાતીય પ્રવૃત્તિમાં રસ ઘટવા સાથે સંકળાયેલી છે. જો આ સ્થિતિ 6 મહિના સુધી ચાલુ રહે છે, તો તે તમારા સંબંધોમાં સમસ્યા અથવા તણાવ પેદા કરી શકે છે.
Sep 23,2024, 18:17 PM IST
lifestyle
આજે ઘણાંને એકમાં ફાંફાં પડે છે, પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે રાખતા હતા ખુશ?
નવી દિલ્લીઃ આજના જમાનામાં યુવાનોને બહારના જંકફુડ ખાવાની ટેવ પડી ગઈ છે. જેના કારણે શરીરમાં જલ્દીથી કમજોરી આવી જાય છે અને સેક્સ લાઈફ પણ ધીમે-ધીમે સમાપ્ત થઈ જાય છે. સેક્સ લાઈફ સમાપ્ત થયા બાદ યુવાનો સેક્સોલોજીસ્ટ પાસે જઈને પોતાની સમસ્યાનો ઈલાજ કરાવે છે પરંતુ તેમ છતાં પણ કોઈ નિવડો આવતો નથી. અને આખરે નિરાશા જ મળે છે..જે બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડા શરૂ થાય છે અને આખરે વાત છૂટા છેડા સુધી પહોંચે છે.
Feb 25,2024, 14:38 PM IST
Ashwagandha Benefits
Ashwagandha Benefits: અશ્વગંધા ખાવાથી થાય છે જબરદસ્ત ફાયદા, આટલી બીમારીઓ થશે દુર
Ashwagandha Benefits: અશ્વગંધાનું સેવન કરવાથી શરીરની ઘણી બીમારીઓ મટી શકે છે. ખાસ કરીને પુરુષોના સ્વાસ્થ્ય માટે પણ અશ્વગંધા વધુ ફાયદાકારક છે. તેનો ઉપયોગ દવા તરીકે, પાઉડર તરીકે, કેપ્સ્યુલ તરીકે કરી શકો છો. શરદી કે ઉધરસમાં પણ અશ્વગંધા વધુ ફાયદાકારક છે.
Nov 17,2023, 10:46 AM IST
Ashwagandha Benefits
Health Tips: ઇમ્યુનિટી બુસ્ટ કરે છે અશ્વગંધા, જાણો તેના સેવનની સાચી રીત અને ફાયદા
Ashwagandha Benefits: આયુર્વેદમાં ઘણી એવી ઔષધીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવી શકાય છે. આવી જ ઔષધીઓમાંથી એક છે અશ્વગંધા. અશ્વગંધાનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે. આજે તમને જણાવીએ ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે અશ્વગંધાનું સેવન કેવી રીતે કરવું અને તેનાથી શરીરને કેવા ફાયદા થાય છે.
Oct 16,2023, 17:20 PM IST
ASHWAGANDHA
આ આયુર્વેદિક ઔષધિ છે ગુણકારી પણ તાવ આવે ત્યારે ખાશો તો લાગી જશો ધંધે..
Ashwagandha: લોકો તાવ આવે ત્યારે દવા લેવાની બદલે ઘરગથ્થુ ઉપચાર કરવાનું પસંદ કરે છે. કેટલાક લોકો આયુર્વેદિક ઔષધીઓ પણ લેતા હોય છે. ઘણા લોકો તાવ આવે ત્યારે અશ્વગંધાનું સેવન પણ કરે છે. પરંતુ આયુર્વેદ અનુસાર તાવ આવે ત્યારે અશ્વગંધા લેવી જોઈએ નહીં.
Jul 8,2023, 16:22 PM IST
Trending news
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે