Mppoliticalcrisis News

નીતિન પટેલે કહ્યું, ભાજપ મારા લોહીમાં છે, કોઈ સત્તા લાલસા મારા જીવનને અડી નહિ શકે
Mar 11,2020, 14:25 PM IST
વિજય રૂપાણીના મધ્ય પ્રદેશ નિવેદન પર વાતાવરણ ગરમાયું
રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાના નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્યો તેનો જવાબ આપી રહ્યા છે. વિરજી ઠુંમરે કહ્યું કે મુખ્યમંત્રી કોંગ્રેસના એ ધારાસભ્યોના નામ જાહેરમાં કહે, જેણે ભાજપનો સંપર્ક કર્યો હોય. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ પહેલા પોતાનું ઘર સંભાળે. તો કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રીના નિવેદન પર પલટવાર કર્યો છે. નૌશાદ સોલંકીએ કહ્યું કે દેશની સમસ્યાથી લોકોના ભ્રમિત કરવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યું છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી પોતાની ચિંતા કરે, તેમણે કોંગ્રેસની સમીક્ષા કરવાની જરૂર છે.
Mar 11,2020, 14:25 PM IST
સીએમ રૂપાણીના મધ્ય પ્રદેશના નિવેદન પર અમિત ચાવડાએ આપ્યો વળતો જવાબ
Mar 11,2020, 13:25 PM IST
#MPPoliticalCrisis : કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ભાજપની પહોંચથી બચાવવા જયપુર લઈ જશે
Mar 11,2020, 10:00 AM IST
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પર આવી પડેલા રાજકીય સંકટ વિશે શું કહે છે રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા... જાણો
મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે સિંધિયાએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનુ રાજીનામું ગઈ કાલે 9મી માર્ચે જ આપી દીધુ હતું આજે તેમણે બસ ટ્વીટર દ્વારા ઔપચારિક જાહેરાત જ કરી છે. રાજીનામું પડ્યા બાદ હવે સાંજે થનારી ભાજપની સીઈસીની બેઠક અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે તેવી શક્યતા છે. ત્યારે રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાનું શું કહેવું છે જાણો....
Mar 10,2020, 14:50 PM IST
ગુજરાત, કર્ણાટક પછી મધ્યપ્રદેશમાં તૂટી કોંગ્રેસ, કમલનાથ સરકાર આવી લઘુમતીમાં....
Mar 10,2020, 14:45 PM IST
રાજીનામુ આપતા પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા મોદી-શાહને મળ્યા હતા
મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે સિંધિયાએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનુ રાજીનામું ગઈ કાલે 9મી માર્ચે જ આપી દીધુ હતું આજે તેમણે બસ ટ્વીટર દ્વારા ઔપચારિક જાહેરાત જ કરી છે. રાજીનામું પડ્યા બાદ હવે સાંજે થનારી ભાજપની સીઈસીની બેઠક અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે તેવી શક્યતા છે. રાજીનામુ આપતા પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પીએમ મોદી અને અમિત શાહને મળ્યા હતા.
Mar 10,2020, 13:45 PM IST
મધ્યપ્રદેશમાં રાજકીય ભૂકંપ, જ્યોતિરાદિત્ય સિધિંયાએ આપ્યું રાજીનામું
Mar 10,2020, 13:05 PM IST

Trending news